Festival Posters

Nirjala Ekadashi 2022: નિર્જલા એકાદશી વ્રતના સમયે લાગે ખૂબ વધારે તરસ તો આ રીતે ગ્રહણ કરી શકો છો પાણી

Webdunia
શુક્રવાર, 10 જૂન 2022 (11:39 IST)
Nirjala Ekadashi 2022 Rules: હિંદુ ધર્મમાં એકાદશીનો વ્રત સૌથી અઘરું વ્રતમાંથી એક છે તેમજ વર્ષભરમાં આવતી 24 એકાદશીઓમાં નિર્જલા એકાદશીનો વરત સૌથી અઘરું ગણાયુ છે  જેઠ મહીનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જલા એકાદશીના નામથી ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના શેષશયિયા રૂપથી પૂજાનો વિધાન છે. આ દિવસે વગર પાણી, અન્ન અને ફળાહારના વ્રત કરાય છે. માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી બધી 24 એકાદશીઓનો ફળ મળે છે. 
 
ધાર્મિક માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી બધી મનોકામના પૂર્ણ હોય છે. સાથે જ આ દિવસે વ્રત કરવાથી ભીમએ દસ હજાર હાથીઓ જેટલા બળની પ્રાપ્તિ હોય છે. જેનાથી તે દુર્યોધન પર વિજય મેળવી શક્યો હતો. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વ્રત બાળ, વૃદ્ધ અને રોગીઓને નહી રાખવુ જોઈએ. તેમજ જો વ્રતના દરમિયાન પાણી ના વગર ન રહી શકાય કે પછી જીવ સંકટમાં આવનારી સ્થિતિ હોય તો પાણી ગ્રહણ કરી લેવુ જોઈએ. પણ તેને ગ્રહણ કરવાની વિધિ જણાવી છે આવો જાણીએ. 
 
નિર્જલા એકાદશીના દિવસે પણી ગ્રહણ કરવાની ના હોય છે. વ્રતના નિયમનો સાચી રીત પાલન કરતા પર જ વ્રતનો પૂર્ણ ફળ મળે છે જો કોઈ વ્યક્તિને વ્રતના દરમિયાન પાણી વગર ન રહી શકાય કે પછી કોઈ બહુ વધારે જીવ જોખમમા આવનારી સ્થિતિ થઈ જાય છે તો એવા 12 વાર ઓમ નમો નારાયણ...નો જાપ કરવુ. તે પછી થાળીમાઅં પાણી નાખી અને ધૂંટણ અને હાથને ધરતી પર લગાવીને જાનવરની જેમ પાણી ગ્રહણ કરી શકાય છે આ રીતે પાણી ગ્રહણ કરવાથી વ્રત નહી તૂટે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Party safety - ન્યૂ ઈયર પાર્ટીમાં જઈ રહ્યા છો તો પહેલા આ 5 વાત જરૂર વાંચી લો

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

બટાકાના પરાઠા બનાવતી વખતે ફાટી જાય છે લૂઆ, બહાર આવી જાય છે બટાકાનો મસાલા તો અજમાવી લો આ ટ્રિક

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments