Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરને બચાવું છે પરાશક્તિઓથી તો 3 ટિપ્સ અજમાવો

Webdunia
સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (14:03 IST)
હમેશા કોઈ ઘરમાં આ અનુભવ થાય છે કે અહીં પરાશક્તિઓ છે તો આ 3 સરલ ઉપાય અજમાવીને જુવા જોઈએ. જો તમે પરાશક્તિઓથી બચવા ઈચ્છો છો તો પણ આ ઉપાય કારગર અને અનૂભૂત છે. 
રોજ હનુમાનજીનો પૂજન કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. ખાસ રૂપથી આ ચોપાઈ વાંચો ભૂત પિશાચ નિકટ નહી આવે, મહાવીર જબ નામ સુનાવે 
 
દરેક શનિવારે શનિને તેલ ચઢાવો. તમારી પહેરેલી એક જોડી ચપ્પલ કોઈ ગરીબને એક વાર દાન કરો. 
 
એક કાંચનો ગ્લાસમાં પાણીમાં મીઠું મિક્સ કરી નૈટ્ત્યના ખૂણામાં મૂકી નાખે અને તેની પાછળ એક લાલ રંગનો બ્લ્બ લગાવી દો. જ્યારે પણ પાણી સૂકી જાય તો તે ગ્લાસને પછીથી સાફ કર્યા પછી મીઠું મિક્સ કરી પાણી ભરી નાખો. 
 

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments