Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું સૂર્યાસ્ત પછી નખ કાપવું અશુભ હોય છે?

Webdunia
રવિવાર, 15 એપ્રિલ 2018 (10:02 IST)
પ્રાચીન કાળથી નખ કાપવું અને વાળ કાપવા વગેરેના કેટલાક નિયમ બનેલા છે. આ નિયમોના લોકો આજે પણ પાલન કરતા જોવાય છે. 
આજે અમે તમને જણાવીશ કે સૂર્યાસ્ત પછી નખ કાપવું શુભ છે કે નહી. 
 
શું કહે છે જ્યોતિષ 
 
જ્યોતિષ વિજ્ઞાન મુજબ સૂર્યાસ્ત પછી નખ કાપવું અશુભ નહી હોય છે. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં લક્ષ્મી નહી આવે છે. ઘણી જગ્યાઓ પર લોકો આ પણ માને છે કે નખને ઘરની અંદર કાપવું નહી જોઈએ, ભલે એ દિવસ હોય કે રાત. તેની સ્વચ્છતાથી સંકળાયેલો આ પક્ષ આ છે કે જો તમે બાથરૂમ કે ઘરની બહાર નખ કાપશો તો આ ઘરમાં નહી ફેલશે. 
 

સંબંધિત સમાચાર

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments