Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરથી નિકળતા પહેલા જરૂર કરો આ એક કામ, પછી જુઓ ચમકી જશે તમારી કિસ્મત

Webdunia
શુક્રવાર, 4 મે 2018 (07:49 IST)
આમ તો અમીર હોય કે ગરીબ દરેક માણસના જીવનમાં આવતી પરેશાનીઓ વચ્ચે સંબંધ હોય છે. પણ કેટલાક એવા પણ માણસ હોય છે, જેના કારણ જીવનથી પરેશાનીઓ ખત્મ થવાનો નામ જ નહી લે છે. એટલે કે તે માણસની કિસ્મત તેનો સાથ નહી આપી રહી છે. ઘણી વાર વ્યકતિના ગ્રહ નક્ષત્ર તેનો સાથે નહી આપે છે. 
જેના પરિણામ આ હોય છે કે તે જાતકને કોઈ પણ કામમાં સફળતા નહી મળે છે. ચાલો અમે તમને જણાવીએ છે, કેટલાક એવા ઉપાય જેને ઘરથી નિકળતા સમયે જરૂર કરવું. ત્યારબાદ થોડા જ દિવસોમાં તમારી કિસ્મત ચમક ઉઠશે. આ ઉપાયોને ફૉલો કરતા જ સફળતા તમારા પગલા ચૂમશે. 
 

પર્સમાં 5 લવિંગ 
ઘરથી નિકળતા સમય તમારા સાથે 5 લવિંગ તમારા પર્સમાં મૂકી લેવી જોઈએ. આવું કરતા જ જે માણસને તેમના જીવનમાં પરેશાનીઓ અને દુર્ભાગ્યનો સામનો કરવું પડી રહ્યું છે, તેના બગડેલા કામ બનવા શરૂ થઈ જશે. આ જ નહી તે દુર્ભાગ્યશાળી માણસની કિસ્મત ચમક ઉઠશે. 
એક કાળી મરી 
તાંત્રિક ઉપાયમાં કાળી મરીનો ખૂબ મહત્વ છે. ઘરના દ્વારની બહાર કેટલાક કાલી મરીના દાણા નાખો. ત્યારબાદ ઘરથી બહાર નિકળતા સમયે તેના પર પગ મૂકી નિકળી જાઓ. આટલું ધ્યાન રાખો કે પરત વળીને એને ન જોવું. 

વડીલના આર્શીવાદ 
કહે છે કે વડીલોના આશીર્વાદ લેવાથી જાતકને યશ, ધન અને કીર્તિ વગેરેની પ્રાપ્તિ હોય છે. તેથી જ્યારે પણ ઘરથી નિકળો ઘરના વડીલના આશીર્વાદ લઈન જ નિકળવું. તે સિવાય દહીં-ખાંડ ખાઈને ઘરથી નિકળતા પર દરેક જગ્યા સફળતા નસીબ હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Valentine Special - હાર્ટ શેપ પિઝા રેસીપી

Moral Short Story- સંયમ

Glowing Skin - ચાંદ જેવી ચમક મેળવવા માટે અઠવાડિયામાં બે દિવસ આ કામ કરો

Kiss Day પર જાણો સ્પાઈડર થી લઈને એરૉટિક સુધી આ 6 પ્રકારના Kiss અને તેના અર્થ વિશે

Old Clothes Reuse રસોડામાં અનોખી રીતે જૂના શર્ટનો ઉપયોગ કરો, ઘણા કામ સરળ થઈ જશે.

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

Ravidas Jayanti : સંત રવિવાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

આગળનો લેખ
Show comments