Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેવી રીતે પસાર કરવું દરેક દિવસ કે ચમકી જાય ભાગ્ય

જાણો કેવી રીતે પસાર કરવું દરેક દિવસ કે ચમકી જાય ભાગ્ય
Webdunia
શુક્રવાર, 23 માર્ચ 2018 (08:57 IST)
1. સવારે મોડાથી ઉઠો છો 
જો તમે સવારે મોડા ઉઠો છો તો નક્કી રીતે તમારું સૂર્ય નબળું છે કે નબળું થઈ જશે. જેના કારણે તમારા અધિકારી કે બૉસ તમને હમેશા કઈક ન કઈક સંભળાશે અને તમારી પ્રમોશન નહી થશે. સવારે ઉઠશો તો સૂર્યની સાથે-સાથે પિતરોની પ્રસન્ના પણ મળશે અને જીવનમાં બધા કાર્ય વગર મુશ્કેલીના થશે. 
2. ભોજન પ્રત્યે સાવધાન 
દોડધામના જીવનમાં માણસ સૌથી વધારે ભોજનને અનજુઓ કરે છે. નિયમિત ભોજનનો સમય અને ભોજન માટે સમય જરૂર આપો. ચાલતા કે ફિરતા ભોજન 
 
કરવાથી પ્રેતદોષ લાગે છે. પિતૃદોષ લાગે છે અને રોગ લાગે છે અને ધનની હાનિ હોય છે. સ્થિર સ્થાન અપર ભોજન કરવાથી દેવતાઓની પ્રસન્નતા મળે છે રાહુ દોષ ઓછું હોય છે જેના કારણે પ્રગ્તિ બની રહે છે. 
 
3. અભિવાદન કરવું 
જો કોઈ તમારાથી નાનું માણ્સ તમારું અભિવાદન કરે છે ત્યારે તેનો અભિવાદન જરૂર કરવું જોઈએ. ત્યારે તમને જરૂર તેનો અભિવાદન જરૂર કરવું જોઈએ. તમારાથી કોઈ શ્રેષ્ઠ, તમારો કોઈ કર્મચારી હોય તો તેનો અભિવાદન જરૂર કરવું. તેનાથી બૃહસ્પતિ અને શનિ સારા હોય છે અને જીવનમાં ક્યારે દુર્ભાગ્યનો સામનો નહી કરવું પડે છે. 
 
4. જ્યારે પણ ઘરની બહાર જાઓ કઈક લઈને આવું. 
જો તમે ઘરથી બહાર જાઓ છો ત્યારે આવતા સમયે કઈક ન કઈક તમારી સાથે લઈને આવું. આ કામ કરવાથી ઘરમાં લક્ષ્મીની સ્થિરતા બની રહે છે . ઘરની બરકત બની રહે છે . કલેશ દૂર રહે છે અને ઘરમાં પ્રેમ બન્યું રહે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mehandi Vidhi- ગુજરાતી લગ્નમાં મહેંદી વિધિ

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે? પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો

બટર રાઈસ

આ 5 સ્ટેપમાં ઘરે જ બનાવો યાખની ચિકન પુલાવ

વધુ જુઓ..

નવીનતમ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

ગુડી પડવો આપે છે આ 7 સંદેશ, દરેકે જરૂર શીખવા જોઈએ

Death astrology - પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે શા માટે શરૂ થાય છે મરણનું સૂતકનો સમય, જાણો તેનું મહત્વ અને નિયમો

Papmochani Ekadashi 2025: 25 માર્ચે પાપમોચની એકાદશી, આ શુભ મુહૂર્તમાં કરો ભગવાન વિષ્ણુની પૂજા

Fagun Amavasya 2025: ફાગણ અમાવસ્યાના દિવસે પિતરોને પ્રસન્ન કરવા જરૂર કરો આ કામ, પિતૃ દોષથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments