rashifal-2026

Good Luck For morning- સવારના આ શુભ સંકેત જરૂર મળશે સફળતા

Webdunia
શુક્રવાર, 9 જુલાઈ 2021 (06:10 IST)
સામુદ્રિક શાસ્ત્રમાં એવુ કહેવાય છે કે જો દિવસની શરૂઆત સારી રીતે થાય તો અંત પણ સારો થાય છે. અને જો બધુ જ યોગ્ય હોય તો સફળતા જરૂર મળે છે. સવારની શરૂઆત જો પોઝીટીવ એનર્જી સાથે થાય તો આખુ દિવસ  પોઝિટિવ અને એનર્જેટિક બન્યો રહે છે.  તો આવો જાણીએ દિવસની શરૂઆત કેવી રીતે  કરશો જેનાથી તમને સફળતા મળે કે શું છે તે શુભ સંકેત  
1. જો તમારા ઘરની પાસે કોઈ મંદિર છે અને સવારે ઉઠતા જ તમને શંખનો નાદ કે મંદિરની ઘંટડીની આવાજ સંભળાય તો આ બહુ જ શુભ ગણાય છે. 
2. નારિયેળ, શંખ, મોર, હંસ, ફૂલ વગેરે વસ્તુઓ સવારે સવારે જોવાય તો બહુ જ શુભ હોય છે. 
3.  અઠવાડિયાના સાત દિવસ જુદી-જુદી દેવી -દેવતાઓની પૂજા માટે નક્કી કરેલ છે. શાસ્ત્ર મુજબ શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા કરવાથી ખાસ કૃપા મળે છે. આ દિવસે કોઈ કન્યા તમને સિક્કો આપે તો આ શુભ 
સંકેત છે. આવું થતા સમજી લેવું જોઈએ કે ભવિષ્યમાં ધન લાભ થશે. 
4. જો ઘરથી નિકળતા ગાય જોવાય તો આ પણ શુભ સંકેત છે. ગાય સફેદ હોય તો બહુ શુભ હોય છે.
5.  જો ઘરથી નિકળતા ગાય જોવાય તો આ પણ શુભ સંકેત છે. ગાય સફેદ હોય તો બહુ શુભ હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kids story- ગોલીની પસંદ

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

વધુ જુઓ..

નવીનતમ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

બુધવાર સ્પેશયલ - ગણેશ ભજન Ganesh bhajan

Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

આગળનો લેખ
Show comments