Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tulsiનો પ્રયોગ કરતી વખતે ક્યારેય તેને ચાવવી જોઈએ નહી

Webdunia
બુધવાર, 14 નવેમ્બર 2018 (18:08 IST)
હિંદુ ધર્મ મુજબ તુલસીની પૂજા એક દેવીના રૂપમાં કરાય છે. તેથી દરેક ઘરમાં તુલસીનો એક છોડ હોય છે. 
 
આ જ કારણે પ્રાચીન સમયમાં દરેક ઘરમાં તુલસીનો છોડ લગાવવાની પ્રથા ચાલી આવી રહી છે. 
 
જો તમે પણ ઘરમાં તુલસીનો આ છોડ તો કેટલીક એવી વાત છે જેને ધ્યાન ન રાખવાથી તમે બરબાદી પર પહોંચી શકો છો. તેથી આ વાતોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. 
 
તેનાથી તમારા ઉપર ભગવાનની ખાસ કૃપા બની રહેશે અને પરિવારના લોકોનો આરોગ્ય પણ ઠીક રહેશે. 
 
પૂજા પાઠમાં તુલસીનો ખાસ મહત્વ રહે છે કારણ કે તુલસીને પવિત્ર અને પૂજનીય ગણાયું છે. 
 
તો આવો જાણીએ કઈ છે એ વાત જે ધ્યાન રાખવી જોઈએ. 
1. તુલસી એક એવું છોડ છે જેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. કોઈ પણ રીતના નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ નહી કરે છે. 
 
2. તેથી શાસ્ત્રોમાં માન્યું છે કે તુલસીના પાંદડા આ દિવસોમાં નહી તોડવા જોઈએ. આ દિવસ છે એકાદશી, રવિવાર અને સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ. આવું કરવાથી પાપ લાગે છે. 

3. તુલસીનો પ્રયોગ પૂજામાં કરાય છે. પણ તમને જણાવી દે કે ભગવાન શિવની પૂજા કરતા સમયે તુલસીનો પ્રયોગ ન કરવું. આવું કરવાથી શિવજીની પૂજાનો ફળ નહી મળશે. 
4. જો તમે મહાલક્ષ્મીની કૃપા તમારા ઉપર રાખવા ઈચ્છો છો તો દરરોજ સાંજના સમયે તુલસીની પાસે દીવો લગાવો. આવું કરવાથી મહાલક્ષ્મીની કૃપા હમેશા બની રહે છે.
5. આયુર્વેદમાં પણ તુલસીના છોડને સંજીવનીની ઉપાધી મળી છે આ જ કારણ છે કે તેને પ્રયોગ કરતા સમયે ક્યારે પણ તેને ચાવવું નહી જોઈએ પણ સીધો નિગળી જવું જોઈએ. માનવું છે કે તુલસીના છોડમાં પારા હોય છે જે અમારા દાંતને નુકશાન પહોંચાડી શકે છે. 
 
6. તુલસી ઘર-આંગળે હોવાથી ઘણા વાસ્તુ દોષ પણ સમાપ્ત થઈ જાય છે અને પરિવારની આર્થિક સ્થિતિ પર શુભ અસર હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

બચેલા દાળ અને ભાતમાંથી નવી વાનગીઓ બનાવી શકાય છે, સ્વાદ પણ અદભૂત હશે

Tiles Cleaning- ગંદી ટાઇલ્સ સાફ કરવા માટે સરળ હેક્સ

લગ્ન માટે છોકરીને જોવા જતી વખતે કયા પ્રશ્નો પૂછવા જોઈએ? ટિપ્સ જાણો

વધુ જુઓ..

નવીનતમ

રામાયણની વાર્તા: રાવણના દસ માથાનું રહસ્ય

Sankashti Chaturthi: આજે 2025 ની પહેલી સંકટ ચોથ, કરો આ 5 ઉપાય લંબોદર ગણેશ દરેક અવરોધ દૂર કરશે!

જ્યારે 111 નાગા સાધુઓ 4000 અફઘાન સૈનિકોને પડ્યા હતા ભારે, જીવ બચાવીને ભાગી હતી અફગાની ફોજ, જાણો નાગા સાધુઓની બહાદુરીની સ્ટોરી

Mahakumbh 2025 - બાબાને યુટ્યુબરે પૂછી લીધો એવો સવાલ કે ચિમટાથી મારીને તંબુમાથી કાઢ્યો બહાર, વીડિયો થયો વાયરલ

Mahakumbh 2025: મહાકુંભથી પરત ફર્યા પછી ઘરે જરૂર કરો આ કામ, સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments