Dharma Sangrah

શ્રીકૃષ્ણ અને તેમની પ્રિય નગરી Dwarka

Webdunia
સોમવાર, 15 મે 2017 (20:48 IST)
દ્વારકામાં ક્યારે સુધી રહ્યા કૃષ્ણ - ગુજરાતના સમુદ્ર કાંઠે બનેલી તેમની પ્રિય બગરી દ્વારકાને એક-એક ભવનનો નિર્માણ શ્રીકૃષ્ણએ તેમના ઈચ્છાનુસાર કરાવ્યું હતું. પણ શ્રીકૃષ્ણ આ નગરીમાં ક્યારે પણ 6 માસથી વધારે નહી રહી શકયા. 
 
કેવી રીતે બનાવી હતી શ્રીકૃષ્ણએ દ્વારકા- ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય નગરી દ્વારાકાનો નિર્માણ. વિશ્વકર્મા અને મયદાનવએ મળીને કર્યું હતું.  કહેવાય છે કે વિશ્વકર્મા દેવતાઓના મયદાનવ અસુરોના શિલ્પી હતા. 
 
કેવી રીતે નાશ થયું- પુરાણો મુજબ કહેવાય છે કે દ્વારકાનો વિનાશ સમુદ્રમાં ડૂબવાથી થયું . પણ આ પણ ગણાય છે કે ડૂબતા પહેલા આ નગરને નષ્ટ કરી દીધું હતું. શોધમાં સમુદ્રની અંદરથી મોટી માત્રામાં દ્વારકાના અવશેષ પણ મળ્યા  ચે. તેથી આ વાતની પુષ્ટિ હોય છે કે દ્વારકા એક ખૂબસૂરત નગરી હતી. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

હોળી રમતા પહેલા આ ઘરેલું ઉપાયો અપનાવો; તમારા ચહેરાનો રંગ બગડશે નહીં, અને તમારી ત્વચા અને વાળ પણ સુરક્ષિત રહેશે

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

World Hearing Day 2026: 2050 સુધી દરેક દસમાંથી એક વ્યક્તિ હશે બહેરો ? WHO એ જણાવ્યું આનું કારણ

Jamsetji Tata Birth Anniversary - જમશેદજી ટાટા જેમણે દેશમાં 117 વર્ષ પહેલા જ બનાવી દીધી હતી સૌથી પહેલી ઈલેક્ટ્રિક ફાઈવ સ્ટાર હોટલ

વધુ જુઓ..

નવીનતમ

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 4 માર્ચ

Aaj Nu Panchang- આજનું પંચાગ - 3 માર્ચ

Chandra Grahan 2026: ગર્ભવતી મહિલાઓએ ચંદ્ર ગ્રહણ ભૂલથી પણ જોવું જોઈએ નહિ ? જાણો શું કરવું શું નહી

આગળનો લેખ
Show comments