Festival Posters

શ્રીકૃષ્ણ અને તેમની પ્રિય નગરી Dwarka

Webdunia
સોમવાર, 15 મે 2017 (20:48 IST)
દ્વારકામાં ક્યારે સુધી રહ્યા કૃષ્ણ - ગુજરાતના સમુદ્ર કાંઠે બનેલી તેમની પ્રિય બગરી દ્વારકાને એક-એક ભવનનો નિર્માણ શ્રીકૃષ્ણએ તેમના ઈચ્છાનુસાર કરાવ્યું હતું. પણ શ્રીકૃષ્ણ આ નગરીમાં ક્યારે પણ 6 માસથી વધારે નહી રહી શકયા. 
 
કેવી રીતે બનાવી હતી શ્રીકૃષ્ણએ દ્વારકા- ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય નગરી દ્વારાકાનો નિર્માણ. વિશ્વકર્મા અને મયદાનવએ મળીને કર્યું હતું.  કહેવાય છે કે વિશ્વકર્મા દેવતાઓના મયદાનવ અસુરોના શિલ્પી હતા. 
 
કેવી રીતે નાશ થયું- પુરાણો મુજબ કહેવાય છે કે દ્વારકાનો વિનાશ સમુદ્રમાં ડૂબવાથી થયું . પણ આ પણ ગણાય છે કે ડૂબતા પહેલા આ નગરને નષ્ટ કરી દીધું હતું. શોધમાં સમુદ્રની અંદરથી મોટી માત્રામાં દ્વારકાના અવશેષ પણ મળ્યા  ચે. તેથી આ વાતની પુષ્ટિ હોય છે કે દ્વારકા એક ખૂબસૂરત નગરી હતી. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

Blood Sugar વધી ગયુ છે કે પછી Cholesterol થી છો પરેશાન ? આ પાનનુ સેવન કરવાથી થશે ફાયદો

પોંગલ વિશે નિબંધ

શિયાળામાં બાજરી અને બદામનો હલવો

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

Shattila Ekadashi 2026 - ષટતિલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Kite Flying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

Happy Makar Sankranti 2026 : 'પતંગ ની જેમ ઊંચુ ઉડતુ રહે...' આ સંદેશ દ્વારા સંબંધીઓને આપો ઉત્તરાયણની શુભેચ્છા ..

આગળનો લેખ
Show comments