Webdunia - Bharat's app for daily news and videos

Install App

યોગિની એકાદશી વ્રત આ વિધિથી કરો પૂજન તો મળશે લાભ

Webdunia
બુધવાર, 17 જૂન 2020 (10:10 IST)
આષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશીના નામથી પ્રસિદ્ધ છે. પદમપુરાણ મુજબ ભગવાનને એકાદશી તિથિ ખૂબ પ્રિય છે. તેહી જે લોકો કોઈ પણ એકાદશીનો વ્રત કરે છે અને તેમની સામર્થ્ય મુજબ દાન-પુણ્ય કરે છે તે ઘણા સાંસારિક સુખને ભોગતા અંતમાં પ્રભુને પ્રાપ્ત હોય છે. 
 
કેવી રીતે કરીએ વ્રત અને પૂજન 
એકાદશીથી કે દિવસ પહેલા સાચા ભાવથી એકાદશી વ્રતનો સંકલ્પ કરીને આવતા સવારે સ્નાન વગેરે ક્રિયાઓથી નિવૃત થઈ ભગવાન વિષ્ણુ નારાયણ અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણજીના રૂપમાં પૂજન કરવું જોઈએ. વ્રતમાં માત્ર ફળાહાર કરવાનું વિધાન છે. રાત્રે મંદિરમાં 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘૂંટણનું ગ્રીસ વધારવાનાં ઉપાય, આ વસ્તુઓનું સેવન કરવાથી સાંધા થશે લુબ્રિકેટ અને દુખાવામાં મળશે રાહત

Valentine Week 2025- રોઝ ડે થી વેલેન્ટાઈન ડે સુધી: સંપૂર્ણ વેલેન્ટાઈન વીક 2025 શેડ્યૂલ

એકસરસાઈઝ પછી ભૂલથી પણ ન ખાવુ આ 5 વસ્તુઓ બધી મેહનત થઈ શકે છે ખરાબ

Rose Day 2025- રોઝ ડે પર તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી

માતા અન્નપૂર્ણા અને શંકરજીની વાર્તા

વધુ જુઓ..

નવીનતમ

Bhutan King In Mahakumbh: કેસરિયા કપડામાં મહાકુંભ પહોચ્યા ભૂતાનના રાજા, સંગમમાં કર્યુ સ્નાન

Sri Narmadashtam - દેવાસુરા સુપાવની નમામિ સિદ્ધિદાયિની

માતા અન્નપૂર્ણા અને શંકરજીની વાર્તા

જગન્નાથ પુરીમાં દર વર્ષે વસંત પંચમીના દિવસથી રથ નિર્માણ માટે લાકડાની પૂજા શરૂ થાય છે.

આગળનો લેખ
Show comments