Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારે ક્યારે શરૂ ન કરવા આ કામ, બરબાદ પણ થઈ શકો છો

Webdunia
શુક્રવાર, 10 મે 2019 (18:41 IST)
શાસ્ત્રાનુસાર શનિને પાપી ગ્રહ ગણાય છે. શનિને મારક, અશુભ અને દુખનો કારક ગણાય છે. 
શાસ્ત્ર ઉત્તર કાલામૃત મુજબ શનિ નબળું સ્વાસ્થય મુશ્કેલીઓ , રોગ, મૃત્યુ, દીર્ધાયુ, નપુંસકતા, વૃદ્ધાવસ્થા, કાળા 
રંગ,ક્રોધ, વિકલાંગતા અને સંઘર્ષનો કારક ગ્રહ ગણાય છે. 
વાસ્તવિકતામાં શનિ ગ્રહ ન્યાયાધીશ છે જે પ્રકૃતિમાં સંતુલન પૈદા કરે છે અને દરેક પ્રાણી સાથે ન્યાય કરે છે . 
 
જે લોકો અનુચિત વિષમતા અને અસ્વાભિકતા અને અન્યાયને આશ્રય આપે છે, શનિ માત્ર તેને જ પ્રતાડિત કરે છે. 
 
શનિવારે શનિનો સ્વામિતવ સ્થાપિત છે. આ દિવસે કોઈ પણ ધંધા કરવાથી પહેલા વિચાર કરી લો. કેટલાક એવા કામ જેન પર શનિનો આધિપત્ય સ્થાપિત છે. 
 
જો શનિ એ કામ શરૂ કરે તો ધંધામાં મુશ્કેલી અને કઠિનાઈઓ આવે છે. 
 
શનિવારે ન શરૂ કરવા આ કામ,

શનિદેવ થઈ જશે ગુસ્સા વાહનથી સંબંધિત કોઈ પણ ધંધો પર શનિનો આધિપ્ત્ય સ્થાપિત છે . શનિવારના દિવસે તેનાથી સંબંધિત કોઈ પણ ધંધા શરૂ ન કરવા નહી તો ભારે નુકશાન ઉઠાવું પડી શકે છે.
 
શનિવારે હાર્ડવેયરના કામમાં ધનના લગાવવું કે તેની ખરીદ કરી ઘર દુકાનમાં લઈને ન આવવું. બન્ને સ્થિતિઓમાં હાનિનો સામનો કરવું પડે છે. 
 
શનિવારેના દિવસે વેલ્ડિંગનો કામ શરૂ કરવાનો અર્થ છે વાર-વાર પડકારનો સામનો કરવું. 
 
મશીનરી, ટૂર એંડ ટ્રેવલ્સ, ઑટો કે ટેક્સી નાખવા કે ભાડા પર આપવાનો કામ શનિવારે શરૂ ન કરવા આર્થિક હાનિનો સામનો કરવું 
 
પડી શકે છે. 
 
તેલથી સંબંધિત્ત કોઈ પણ કાર્ય શરૂ ન કરવું અશુભ હોય છે. 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments