Webdunia - Bharat's app for daily news and videos

Install App

પડેલું સોનું મળે તો ક્યારે ન ઉઠાવવું, જાણો શા માટે

Webdunia
બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (17:33 IST)
જ્યોતિષશાસ્ત્રમાં સોના-ચાંદીથી સંકળાયેલા શકુન અપશકુન જણાવ્યા છે . કહેવાય છે કે સોનાના ખોવું કે મળવું બન્ને જ અપશકુન હોય છે. આથી જો તમને સોનું પડેલું મળે તો, તેને ક્યારે ન ઉઠાવવું. જ્યોતિષશાસ્ત્રમાં સોના ગુરૂનો કારક ગ્રહ ગણાય છે. આથી  સોના ખોવું અને મળવાથી ગુરૂ ગ્રહના અશુભ પ્રભાવ પડે છે તો 
આવો જાણી તેનાથી સંકળાયેલી કેટલીક વાતો. 
1 જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જો તમારી નાકની નથ કે નોજપિન ખોવાઈ ગઈ છે તો જાણી લો કે તેનાથી તમારા અપમાનનો સામનો કરવું પડી શકે છે. 
 
2 જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કોઈ મહિલાનો માથાનો ટીકો કે માંગટીકા ખોવાઈ જાય તો તેનાથી તેને કોઈ ખરાબ ખબર મળી શકે છે. માથાનો ટીકો મળવું અશુભ સંકેત આપે છે. 
 
3 ત્યાં જ જમણા પગની પાયલ ખોવાઈ જતા સામાજિક પ્રતિષ્ઠાને હાનિ થઈ શકે છે . તો ડાબા પગની પાયલ ખોવાઈ જવાથી યાત્રામાં દુર્ઘટનાના સંકેત કરે છે. 
 
4 જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જો તમારો કંગન કે બંગડી પડ્યું મળે તો ક્યારે ન ઉઠાવવા તેનાથી તમારા માન-સન્માનમાં કમી આવશે અને સ્વાસ્થયથી સંકળાયેલી પરેશાની પણ થશે. 

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments