Dharma Sangrah

Astro Tips- શાસ્ત્રોમાં સૂર્યાસ્ત સમયે આ 13 કામ કરવાની છે મનાઇ

Webdunia
બુધવાર, 20 એપ્રિલ 2022 (15:56 IST)
શાસ્ત્રોમાં સૂર્યાસ્ત સમયે આ કામ કરવાની છે મનાઇ
સાંજના સમયે ઝાડૂ ન લગાવવી
સાંજે તુલસીને અડવુ નહી 
કોઈની બુરાઈ કે નિંદા ન કરવી
સાંજના સમયે અભ્યાસ નહી કરવું જોઈએ. 
સાંજે કઈક ખાવું પણ નહી જોઈએ. 
સંભોગ કરવાની મનાહી છે 
યાત્રા કરવુ વર્જિત છે 
આ સમયમાં સોવુ પણ ન જોઈએ. 
ગુસ્સો ન કરવુ અને ઝગડા ન કરવુ, અસત્ય, રડવુ, જોરથી હંસવુ, ગાળો બોલવુ 
આ સમયે શપથ પણ ન લેવી 
ધનના લેવા-દેવા પણ ન કરવા જોઈએ. 
ઉબરા પર ઉભો ન રહેવુ 
 
ઉપરના નિયમના પાલન ન કરવાથી સુખ સમૃદ્દિ જાય છે અને તેમજ વ્યક્તિ સંકટોથી ઘેરાઈ જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ