Biodata Maker

Astro Tips- શાસ્ત્રોમાં સૂર્યાસ્ત સમયે આ 13 કામ કરવાની છે મનાઇ

Webdunia
બુધવાર, 20 એપ્રિલ 2022 (15:56 IST)
શાસ્ત્રોમાં સૂર્યાસ્ત સમયે આ કામ કરવાની છે મનાઇ
સાંજના સમયે ઝાડૂ ન લગાવવી
સાંજે તુલસીને અડવુ નહી 
કોઈની બુરાઈ કે નિંદા ન કરવી
સાંજના સમયે અભ્યાસ નહી કરવું જોઈએ. 
સાંજે કઈક ખાવું પણ નહી જોઈએ. 
સંભોગ કરવાની મનાહી છે 
યાત્રા કરવુ વર્જિત છે 
આ સમયમાં સોવુ પણ ન જોઈએ. 
ગુસ્સો ન કરવુ અને ઝગડા ન કરવુ, અસત્ય, રડવુ, જોરથી હંસવુ, ગાળો બોલવુ 
આ સમયે શપથ પણ ન લેવી 
ધનના લેવા-દેવા પણ ન કરવા જોઈએ. 
ઉબરા પર ઉભો ન રહેવુ 
 
ઉપરના નિયમના પાલન ન કરવાથી સુખ સમૃદ્દિ જાય છે અને તેમજ વ્યક્તિ સંકટોથી ઘેરાઈ જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kiss Day Wishes in Gujarati - 'કિસ ડે' ની શુભેચ્છા

Kiss Day History & Significance કિસ ડે શા માટે ઉજવવામાં આવે છે? તેનો ઇતિહાસ અને મહત્વ જાણો

Arjun Ni Chaal: અર્જુનની છાલ કઈ બિમારીમા ઉપયોગી છે ?

દૂધ, દહી કે છાશ, ઈમ્યુનિટી વધારવા માટે શું છે બેસ્ટ ?

12મા બોર્ડ પરીક્ષા- ટૉપર્સના ટૉપ ટિપ્સ

વધુ જુઓ..

નવીનતમ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Vijaya Ekadashi February 2026 : આજે વિજયા એકાદશી, જાણી લો પૂજા વિધિ, શુભ મુહુર્ત અને વ્રત કથા

જય સ્વામિનારાયણ આરતી

Mahashivratri Tips For Husband Long Life: મહાશિવરાત્રિના પાવન પર્વ પર તમારા પતિની લાંબી આયુ, સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે જરૂર કરો આ ઉપાય

ઘર કે મંદિરમાં બીલીપત્રનુ ઝાડ લગાવવાથી શું થશે?

આગળનો લેખ