Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગ્રહણમાં સૂતક શા માટે, મંદિર શા માટે નહી ખુલતા, શા માટે નથી કરતા ભોજન તમારા બધા સવાલના જવાબ અહીં

Webdunia
શુક્રવાર, 27 જુલાઈ 2018 (17:24 IST)
ગ્રહણથી સંકળાયેલી મોટી ધારણા  છે એ છે સૂતક. ગ્રહણના સૂતકના નામ પર લોકોનો ઘરથી બહાર અવરજવર રોકાઈ જાય છે. અહીં સુધી કે સૂતકના કારણ મંદિરના દ્વાર પર બંદ કરી નાખે છે. 
ગ્રહણકાળમાં ભોજન રાંધવું અને ભોજન કરવું પણ અવર્જિત ગણાય છે. ગ્રહણના મોક્ષ એટલે ગ્રહણકાળ પૂરાં થતાં જ સ્નાન કરવાની પરંપરા છે 
અહીં અને સાફ જણાવી રહ્યા છે તેના પાછળ મૂળ કારણ તો વૈજ્ઞાનિક જ છે. બાકી તે કારણથી થતા દુષ્પ્રભાવને રોકવાના ઉદ્દેશ્યથી બનાવી દેશકાળની પરિસ્થિતિ મુજબ લોક નિયમ. 
આજના યુવાનો આ બધી વાતને નથી માનતા જેના કારણે તેના મનમાં લોભ આપી કે ડર થી જ લોકો આ વાતોને માને છે આ બન્ને વાતનો સમાવેશ ધર્મમાં હોય છે. આજની પેઢીને સૂતકના બદલે આ જણાવવું વધુ કારગર હશે કે ગ્રહણના સમયે ચંદ્ર કે  સૂર્યથી કેટલીક એવી કિરણો ઉત્સર્જિત હોય છે જેના સંપર્કમાં આવવાથી અમારા સ્વાસ્થય પર પ્રતિકૂળ અસર પડે છે અને જો ન ઈચ્છતા આ કિરણોના સંપર્કમાં આવી જાઓ તો સ્નાન કરીને તેના દુષ્પ્રભાવને સમાપ્ત કરવું જોઈએ. 
ALSO READ: સાવધાન રહેવું આ 4 રાશિવાળા, માત્ર એક તુલસીનો ઉપાય જ બચાવી શકે છે તમને
આ જ કિરણોથી ભોજન પણ  દૂષિત થઈ જાય છે તેથી તેનાથી પણ બચી શકાય છે. વર્તમાન સમયમાં ગ્રહણનો આ જ અર્થ સ્વીકાર અને માન્ય ગણાય છે. 
ALSO READ: ચંદ્રગ્રહણ કેમ અશુભ માનવામાં આવે છે... જાણો આ દરમિયાન શુ ન કરવુ જોઈએ
મંદિરોના દ્વાર બંદ કરવા પાછળ મુખુ ઉદ્દેશ્ય આ છે કે લોકોને નિયમિત મંદિઅર જનાવીન ટેવ હોય છે. જેના કારણે એ ઘરથી બહાર જાય છે મંદિર જવા માટે એક નિયમ અને શ્રદ્ધ હોય છે. તેથી જે શ્રદ્ધાળુઓ નિયમિત મંદિઅર જવાના નિયમ છે તેને ગ્રહણના દુષ્પ્રભાવથી બચાવવા માટે મંદિઅરના દ્બાર બંદ કરાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Valentines Day Wishes in Gujarati - આ વેલેન્ટાઇન ડે પર આ ખાસ પ્રેમભર્યા મેસેજ, ફોટો કેપ્શન અને કોટસ દ્વારા કરો તમારા પ્રેમનો એકરાર

Valentine Special - હાર્ટ શેપ પિઝા રેસીપી

Moral Short Story- સંયમ

Glowing Skin - ચાંદ જેવી ચમક મેળવવા માટે અઠવાડિયામાં બે દિવસ આ કામ કરો

Kiss Day પર જાણો સ્પાઈડર થી લઈને એરૉટિક સુધી આ 6 પ્રકારના Kiss અને તેના અર્થ વિશે

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

Ravidas Jayanti : સંત રવિવાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

આગળનો લેખ
Show comments