Dharma Sangrah

આ છે 8 કામ જે સફળ લોકો ક્યારે નથી કરતા , તેથી જ એ સફળ હોય છે.

Webdunia
મંગળવાર, 17 એપ્રિલ 2018 (08:42 IST)
વિશ્વમાં એવા ઘણા લોકો છે જે બધા માટે પ્રેરણારૂપ છે. એનું  કારણ આ લોકોની કેટલીક ખાસ ટેવ છે. આ સફળ લોકો કેટલાક કામ એવા છે જે એ ક્યારેય પણ નહી કરતા નથી.  જાણો એવી જ કેટલીક વાતો વિશે જે સફળ લોકો કરવું પસંદ કરતા નથી. 
 
1. આ લોકો ક્યારેય  જરૂર કરતા વધુ રાહ જોતા નથી, જે કામ સમય પર હોય છે તો ઠીક છે.  એ સમય ખરાબ કરવામાં વિશ્વાસ રાખતા નથી. 
 
2. ક્યારે એ એકબીજાની ચાડી કરતા નથી. કારણકે એમનુ ધ્યાન વાતને બદલે કઈક કરવામાં કેંદ્રીત રહે છે.
 
3. દરેક વાત માટે દરેક કોઈ સાથે સહમત થતા નથી. 

4. હમેશા ખુદને જ યોગ્ય સિદ્ધ કરવાની કોશિશ કરતા નથી. કારણકે એ જાણે છે કે આવું કરવામાં માત્ર સમય નષ્ટ જ થશે. જે કોઈએ એમના પર વિશ્વાસ કરવો હોય એ કરે,જેને ન કરવો હોય તે ના કરે. 
 
5. પોતાના  નૈતિક મૂલ્યો સાથે ક્યારેય સમજૂતી કરતા નથી. એના માધ્યમથી આખી દુનિયામાં એમની એક છાપ મૂકે છે. કામ હોય કે ન હોય, પણ એ પોતાના મૂળ સાથે સંકળાયેલા રહે છે. 
 

6. નકારાત્મક વાતો પર ધ્યાન નથી  આપતા અને હમેશા જીવનને ખુલીને જીવવામાં વિશ્વાસ રાખે છે. 
7. નાની જીત પર તેઓ થંભી જતા નથી કારણ કે એમનું ધ્યેય કઈક મોટું કરવાનું  હોય છે. આથી આગળ વધતા રહે છે. 
 
8. એવી કોઈ વાતનું સમર્થન કરતા નથી જેમાં સુધારાની ગેરંટી ન હોય. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Board Exam tips - અંતિમ ઘડીમાં આ રીતે કરો બોર્ડ પરીક્ષાની તૈયારી

Tapping Benefits- 30 વર્ષની ઉંમર પછી, શરીરના આ 2 ભાગો પર ટેપ કરો અને જાદુ જુઓ

આ ફળને કહેવાય છે શુગર નાશક, ડાયાબીટીસનાં દર્દીઓ માટે છે ટોનિક, જાણો કેવી રીતે કરવું સેવન

Girl names inspired by Goddess Saraswati- તમારી દીકરીનું નામ સરસ્વતી દેવીના આ દિવ્ય નામો પરથી રાખો, તમારી દીકરીનું જીવન અલૌકિક જ્ઞાનથી ભરપૂર થશે

Gujarati Puzzel-ગુજરાતી કોયડો

વધુ જુઓ..

નવીનતમ

Happy Basant Panchami 2026 Wishes : જીવનની આ વસંત, ખુશીઓ આપે અનંત ...આ સંદેશાઓની સાથે તમારા સંબંધીઓને મોકલો વસંત પંચમીની શુભકામનાઓ

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

Ganesh Jayanti 2026: ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે ગણેશજીનાં આ 21, તેના જાપ માત્રથી દૂર થઈ જાય છે દરેક પરેશાની

Vinayak Chaturthi Vrat Katha: વિનાયક ચતુર્થીના દિવસે જરૂર કરો ભગવાન ગણેશ અને વૃદ્ધ માઈની આ વાર્તાનો પાઠ, બાપ્પા થશે પ્રસન્ન

આગળનો લેખ
Show comments