rashifal-2026

Intersting facts -કિન્નર જાતિ સાથે સંકળાયેલી આ 10 રોચક વાતો(See Video)

Webdunia
મંગળવાર, 27 જૂન 2017 (16:40 IST)
કિન્નરોને પણ સમાજમાં સમાનતાના અધિકાર  છે. કિન્નર સમુહ સમાજથી જુદા રહે છે અને આ કારણે સામાન્ય લોકોને તેમના જીવન અને રહન-સહનને જાણવાની ઉત્સુકતા કાયમ રહે છે. કિન્નરોનું વર્ણન ગ્રંથોમાં પણ જોવા મળે છે. 


                                   
                                 
આવો જાણો 
 કિન્નર જાતિ સાથે સંકળાયેલી આ 10 વાતો. ...
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
જ્યોતિષ મુજબ વીર્યની અધિકતાથી પુરૂષ જન્મ લે છે. રજ (રક્ત)ની અધિકતાથી સ્ત્રી જન્મ લે છે. વીર્ય અને રજ એક સમાન હોય તો કિન્નર સંતાનનો જન્મ થાય છે. 

મહાભારતમાં જ્યારે પાંડવ એક  વર્ષનો અજ્ઞાત વાસ કાપી રહ્યા હતા, ત્યારે અર્જુન એક વર્ષ સુધી કિન્નર બનીને રહ્યા હતા. 
કિન્નરની દુઆઓ કોઈ પણ માણસના ખરાબ સમયને દૂર કરે છે. ધન લાભ માટે કોઈ કિન્નર પાસેથી એક રૂપિયાના સિક્કો લઈને પર્સમાં મુકો. 
એક માન્યતા છે કે બ્રહ્માનીની છાયાથી  કિન્નરોની ઉત્પતિ થઈ છે. બીજી માન્યત છે કે અરિષ્ઠા અને કશ્યપ ઋષિથી કિન્નરોની ઉત્પતિ થઈ છે. 
એક માન્ય્તા મુજબ શિખંડીને કિન્નર જ માન્યું છે. શિખંડીના જ કારણે અર્જુને ભીષ્મને યુદ્ધમાં હરાવી દીધા હતા. 

 
જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો કોઈ કિન્નરને લીલા રંગની બંગળીઓ અને સાડી દાન કરવી જોઈએ. આથી લાભ થાય છે. 
 
કોઈ નવા માણસને નવા સમાજમાં શામેલ  કરવાનો  પણ નિયમ છે. એ માટે ઘણા રીત -રિવાજો છે. જેનું પાલન કરાય છે. નવા કિન્નરને શામેલ  કરતા પહેલા નૃત્ય-ગીત  અને સામૂહિક ભોજ થાય છે. 
 
કુંડળીમાં બુધ શનિ શુક્ર અને કેતુના અશુભ યોગથી માણસ કિન્નર કે નપુંસક થઈ શકે છે. 
 
કોઈ કિન્નરના મૃત્યુ પછી એમનો અંતિમ સંસ્કાર ખૂબ જ ગુપ્ત રીતે કરાય છે. 
 
જૂના સમયમાં કિન્નર રાજા મહારાજાને ત્યાં નાચી-ગાઈને પોતાની આજીવિકા ચલાવતા હતા. મહાભારતમાં અર્જુને ઉત્તરાને નૃત્ય-ગીતની  શિક્ષા આપી હતી. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

વધુ જુઓ..

નવીનતમ

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

આગળનો લેખ
Show comments