Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાથમાં પહરેલું સોનું લાવે છે દુર્ભાગ્ય

Webdunia
ગુરુવાર, 6 એપ્રિલ 2017 (15:30 IST)
સોનું એવી વસ્તુ છે જે વધારેપણ લોકો પહેરે છે. પણ તેને પહેરવાના કેટલાક દુષ્પ્રભાવ પણ થઈ શકે છે. જયોતિષશાસ્ત્ર મુજબ દરેક ધાતુ અમારી ઉપર જુદા-જુદા રીતે પ્રભાવ કરે છે. દરેક ધાતુનો એક ખાસ ગ્રહથી કનેકશન હોય છે. આ ગ્રહ તે ધાતુને તેમના મુજબ પ્રભાવિત કરે છે. આવો જાણીએ સોના પહેરવાના અશુભ-શુભ પ્રભાવ 
1. જમણા હાથમાં સોનું પહેરવું તમારા માટે નુકશાનદાયલ પણ થઈ શકે છે. આ હાથમાં સોનું પહેરવાથી પહેલા કોઈ વિશેષજ્ઞથી સલાહ જરૂર લેવી. કહેવાય છે કે આ હાથમાં સોનું પહેરવાથી માણસ પરેશાન થઈ શકે છે. 
 
2. કહેવાય છે કે સોનું જેમકે પાયલ, બિછિયા વગેરે પગમાં નહી પહેરવા જોઈએ. તેનાથી દાંપત્ય જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. 
 
3. ત્યાં જ જો તમે સોના તિજોરી અલમારી લૉકરમાં રાખો છો તો ધ્યાન રાખવુ અલમારીની દિશા ઉત્તર પૂર્વ હોય. 
 
4. સોના લાલ કે પીળા કપડામાં બાંધીને રાખવું શુભ હોય છે. સોનાની સાથે કેસર રાખવી તેનાથી ઘરમાં ધનનો આગમન હોય છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments