Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો પૂજાના સમયે કરો છો આ 4 ભૂલ તો નવા વર્ષમાં પણ રહેશે ગરીબી

Webdunia
બુધવાર, 28 ડિસેમ્બર 2016 (15:12 IST)
આશરે બધા ઘરોમાં રોજ ભગવાનની પૂજા કરાય છે. આથી લોકો આસ્થા અને વિશ્વાસ સાથે ભગવાનને સજાવા-શણગારવાનું કામ કરે છે , તેમના માટે મિઠાઈ , નવા વસ્ત્ર વગેરે લાવે છે. પણ અજાણમાં પૂજાના સમયે કેટલીક એવી નાની-નાની ભૂલ કરી જાય છે , જેના કારણે ભગવાન તેમનાથી નારાજ થઈ જાય છે. જેના 
કારણે તેમના ઘરમાં ગરીબી અને પરેશાનીનો વાસ હોય છે. આ 4 ભૂલને ધ્યાન દરેક કોઈને પૂજાના સમયે રાખવું જોઈએ. 
તુલસીની સૂકી પાંદળીઓ 
ભગવાન કૃષ્ણ અને વિષ્ણુને પ્રસાદના સાથે તુલસી દળ ચઢાવવાના ખૂબ મહત્વ હોય છે. ઘણા લોકો એક સાથે ઘણા તુલસી તોડીને મંદિરમાં મૂકી નાખે છે અને તેને સૂક્યા પછી ઘણા દિવસો સુધી તે ભગવાનને ચઢાવે છે. આવું કરવું પણ અશુભ હોય છે.  

તૂટેલું દીપક 
પૂજાના સમયે દીપકને પણ ઉપયોગ કરાય છે. જો દીપક તૂટેલૂં કે ખંડિત હોય તો તેનો ઉપયોગ કરવું બંદ કરી નાખવું જોઈએ. આવું કરવા પણ ગરીબી અને અશુભ ફળનો કારણ બની શકે છે. 
 

સૂકા હાર કે ફૂલ 
હમેશા લોકો ભગવાન પર ફૂલોની માલા ચઢાવીને ભૂલી જાય છે. જેના કારણે ફૂલ અને હાર સૂકી જાય છે. સૂકા હાર કે ફૂલ ઘરમાં રાખવું અશુભ ગણાય છે. .તેથી પૂજા પછી સાંજ થતા પહેલા જ ફૂલોને મંદિરથી હટાવી નાખવી જોઈએ. 

તૂટેલી મૂર્તિ 
ઘરમાં કે પછી  મંદિરમાં કોઈ પણ રીતની તૂટેલી મૂએરિઓ નહી રાખવી જોઈ. જો તમારા ઘરમાં માટી કે ધાતુની કોઈ મૂર્તિ તૂટી ગઈ હોય તો તેને તરત કોઈ નદીમાં વિસર્જિત કરી નાખવી કે પછી કોઈ પીપળના ઝાડ નીચે રાખી દો. 

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments