Dharma Sangrah

Father's Day-પાપા સલીમના આ મેસેજથી ભાવુક થઈ ગયા સલમાન

Webdunia
રવિવાર, 14 જૂન 2020 (16:35 IST)
તાજેતરમાં ટીવી પર શો દસ કા દમ દર્શકોને સારું રિસ્પાંસ મળી રહ્યું છે. શો અને સલમાન ખાન બંનેને ફેન્સનો ખૂબ  પ્રેમ મળી રહ્યું છે. છે. 17 જૂન ફાધર ડે Father's Day પર, ભાઇજાનના પિતા સલિમ ખાને પણ સલમાનને પ્રેમભર્યા સંદેશો મોકલ્યો હતો, જેને સાંભળી સલમાન ભાવુક થઈ ગયા.
 
વાસ્તવમાં, 17 જૂને, સલમાન ખાનના દસ કા દમના નિર્માતાઓએ પિતા સલીમ ખાનથી વિનંતી કરી હતી કે એ તેમના દિકરા સલમાનને દિવસના પ્રસંગે સંદેશ મોકલે. સલીમ પુત્ર સલમાનને સંદેશ આપતા તેમણે કહ્યું, 'પિતા અને પુત્ર વચ્ચેના સંબંધને વ્યાખ્યાયિત કરી શકતા નથી. હું માત્ર સલમાનને આ જ દુઆ આપીશ કે ઈસ્વર તેને માન અને સ્વાસ્થ્ય આપે, બાકિ પૈસા તો અમે પોતે કમાઇશું' સલીમના સંદેશા જોતાં, સલમાન ભાવનાત્મક બની ગયા હતા અને આંખો ભીની થઈ ગઈ હતી. સલમાનને આ જોઈને, તે સ્પષ્ટ થઈ શકે છે કે તેમના પિતા વિશે તેના મનમાં શું ચાલી રહ્યું છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Video: નર્મદામાં વહાવી દીધું 11,000 લિટર દૂધ, પર્યાવરણની ચિંતાને લઈને મહા અભીષેક આવ્યો વિવાદમાં

આસામ, કેરળ અને પુડુચેરીમાં બમ્પર મતદાન; અનેક બૂથ પર મતદાન પૂર્ણ થયું

ભારત અને ઈઝરાયેલ મુસ્લિમોના દુશ્મન, ઈસ્લામી વર્લ્ડ એકજૂટ થઈ જાય, પાકિસ્તાની રક્ષામંત્રીએ ભારત વિરુદ્ધ ઓક્યુ ઝેર

વિરાટ કોહલીનુ નામ સાંભળતા જ ભડકી ગયા બાબર આઝમ, આ ગુસ્સાવાળો VIDEO તમને પણ હસાવશે

પીએમ મોદીએ મહિલાઓ સંબંધિત એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું: "આવો, આપણે સામૂહિક રીતે 'નારી શક્તિ'ને સશક્ત બનાવીએ.

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ

Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments