Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચર્ચ ઉપર હુમલો : ધર્મનું રાજકારણ

વેબ દુનિયા
ઓરિસ્સાના કંધમાલમાં ચર્ચો પર થયેલા વિવિધ હુમલાઓમાં હિન્દુ કટ્ટરપંથીઓની સંડોવણી બહારી આવી હતી. ચર્ચો પર થયેલા હુમલાઓની લઘુમતી માટેના રાષ્ટ્રીય પંચે કોમી એકતાને તોડવા માટે બજરંગ દળને જવાબદાર ઠેરવ્યું હતું.

ખ્રિસ્તી સમુદાય અને ચર્ચો પર થયેલા હુમલા બાદ લઘુમતી પંચના અધ્યક્ષ એમ.ડી શફી કુરેશીએ મેંગ્લોર, બેંગલોર, ઉડીપી સહિત તોફાનગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

અહેવાલમાં તેમણે જણાવ્યું હતું કે, ઉડીપી જિલ્લાના એસ.એસ.પી અને જિલ્લા મેજીસ્ટ્રેટે રાષ્ટ્રીય લઘુમતી પંચને જણાવ્યું હતું કે તોફાનો સંદર્ભે ધરપકડ કરાયેલા વ્યક્તિઓ બજરંગ દળના છે. આ તોફાનોને પગલે આ સંગઠનો દ્વારા બજરંગ ઉપર પ્રતિબંધ મુકવા માટે પણ ઉગ્ર રજુઆતો કરાઇ હતી.

માઓવાદી નેતા સવ્યસાચી પાંડાએ ઓરિસ્સામાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા સ્વામી લક્ષમણાનંદ સહિત અન્યોની હત્યા એમના જુથે કરી હોવાનો દાવો કરી સંઘ પરિવારને કટ્ટરપંથી હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના નેતા અડવાણી, વિહિપના અશોક સિંઘલ, પ્રવીણ તોગડિયા ડાબેરી પાંખના અંતિમવાદીઓનાં મુખ્ય નિશાન પર હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments