Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરનાથની યાત્રા

Webdunia
N.D

દર વર્ષે જૂનથી ચાલુ થતી અમરનાથી યાત્રા આ વર્ષે પણ જૂન મહિનાથી શરૂ થશે. આ યાત્રાનો સમય જૂનની 18 તારીખથી 16 ઓગસ્ટ સુધીનો રહેશે. જમ્મૂ કાશ્મીરમાં આવેલ પવિત્ર યાત્રાધામ અમરનાથના દર્શન કરવા જીંદગીનો એક અમૂલ્ય લ્હાવો છે.

જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલના કહેવા મુજબ ત્રણ વર્ષ બાદ આ વખતે ભવ્ય શિવલીંગનું નિર્માણ થયું છે. અને આ વખતે વધું યાત્રાળુઓ આવવાની આશા સેવી રહ્યાં છે. તેમણે એવું પણ કહ્યું હતું કે આ વર્ષે દર્શન કરવા આવનાર યાત્રાળુઓને શીવલિંગના દર્શનનો ખુબ જ સારો અવસર પ્રાપ્ત થશે. દરે વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડે યાત્રીઓ માટે જોરશોરથી તૈયારી શરૂ કરી દિધી છે.

બોર્ડે આ વર્ષની આ પવિત્ર યાત્રા પહલગામ અને બાલટાલા બંને માર્ગેથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments