Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરનાથની યાત્રા

Webdunia
N.D

દર વર્ષે જૂનથી ચાલુ થતી અમરનાથી યાત્રા આ વર્ષે પણ જૂન મહિનાથી શરૂ થશે. આ યાત્રાનો સમય જૂનની 18 તારીખથી 16 ઓગસ્ટ સુધીનો રહેશે. જમ્મૂ કાશ્મીરમાં આવેલ પવિત્ર યાત્રાધામ અમરનાથના દર્શન કરવા જીંદગીનો એક અમૂલ્ય લ્હાવો છે.

જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલના કહેવા મુજબ ત્રણ વર્ષ બાદ આ વખતે ભવ્ય શિવલીંગનું નિર્માણ થયું છે. અને આ વખતે વધું યાત્રાળુઓ આવવાની આશા સેવી રહ્યાં છે. તેમણે એવું પણ કહ્યું હતું કે આ વર્ષે દર્શન કરવા આવનાર યાત્રાળુઓને શીવલિંગના દર્શનનો ખુબ જ સારો અવસર પ્રાપ્ત થશે. દરે વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડે યાત્રીઓ માટે જોરશોરથી તૈયારી શરૂ કરી દિધી છે.

બોર્ડે આ વર્ષની આ પવિત્ર યાત્રા પહલગામ અને બાલટાલા બંને માર્ગેથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments