Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં Modi ને જીતાડવા વિનોદખન્નાએ 15 વર્ષ પહેલા પ્રચાર કર્યો હતો.

Webdunia
શુક્રવાર, 28 એપ્રિલ 2017 (14:03 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતાં અને અટલબિહારી વાજપાઈ દેશના પ્રધાનમંત્રી હતાં ત્યારે વિનોદ ખન્નાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોદીને જીતાડવા માટે રાજકોટમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. 2002માં  પેટા ચૂંટણીના ચૂંટણી પ્રચારમાં વિનોદ ખન્ના રાજકોટ આવ્યા તે સમયે વિનોદ ખન્ના અટલબિહારી વાજપાયી સરકારમાં મંત્રી હતા. તેનો જબરો દબદબો હતો, હાઈ પ્રોફાઈલ અભિનેતા હતાં છતાં તેમને એરપોર્ટ લેવા કોઈ હાજર ન હતું. તે સમયે તેમણે એરપોર્ટના વેઈટિંગ રૂમમાં રાહ જોઈ હતી. વિનોદ ખન્નાને ચૂંટણી પ્રચાર દરમિયાન એરપોર્ટ પરથી વિનોદ ખન્નાને રિસીવ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ કોઈ કારણસર તે પહોંચી શક્યા ન હતા. નિર્ધારિત સમય કરતાં એરપોર્ટ પર પ્લેન આવી ગયાના લાંબા સમય બાદ રાજૂ ધ્રૂવ પહોંચ્યા હતા. ત્યારે વિનોદ ખન્ના વીઆઈપી લોન્જને બદલે આમ આદમીની જેમ જનરલ વેઈટિંગ રૂપમાં તેમને કોઈ લેવા આવે તેની રાહ જોતા હતા.
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

આગળનો લેખ
Show comments