Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઝવેરચંદ મેઘાણીના પુત્રનું નિધન

Webdunia
ગુરુવાર, 4 ઑગસ્ટ 2022 (08:47 IST)
ગુજરાતના જાણીતા પુસ્તક પ્રસારક-પ્રકાશક, સંક્ષેપકાર, સંપાદક અને અનુવાદક મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણી 99 વર્ષની વયે અવસાન પામ્યા છે.
 
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ભાવનગર લોકમિલાપ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ મેઘાણીનું આજે રાત્રે તેમના નિવાસસ્થાન ભાવનગર ખાતે નિધન થયું છે. આજે સવારે તેમની અંતિમયાત્રા નીકળશે. તા.4 ના સવાર ના રોજ ભાવનગર ખાતેના તેમના નિવાસ સ્થાનેથી નિકળશે. 
 
મહેન્દ્રભાઈ મેઘાણીનો જન્મ તા.20,જૂન 1923ના રોજ થયો હતો, તેઓ 99 વર્ષ પૂર્ણ કરી 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો
 

સંબંધિત સમાચાર

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

ગોવિંદાની ભાણેજ આરતી સિંહની સંગીત સેરેમની Photos - ડાંસ કરતી જોવા મળી અભિનેત્રી, અંકિતા લોખંડે અને રશ્મિ દેસાઈ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

આગળનો લેખ
Show comments