Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોલીસ સ્ટેશનમાં મહિલાએ કરી આત્મહત્યા

Webdunia
રવિવાર, 22 મે 2022 (16:44 IST)
રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં મહિલાએ કરી આત્મહત્યા- જ્યાં મુકેશ અને મૃતક મહિલા નયનાબેનને પ્રેમ સંબંધ હોવાની શંકાએ નયનાબેનને કાલે સાંજે 6-7 વાગ્યાના સમયે બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી.  જ્યાં તેણે ગોળ ગોળ વાતો કરી હતી. મહિલાને ડર હતો કે રાત્રે ઘરે જશે તો પતિ મારશે.  નયનાબેન આજીડેમ પોલીસ મથકમાં જ રોકાઈ હતી અને આજે સવારે ન્હાવા જવાનું કહી આપઘાત કરી લીધો હતો.
 
મહિલા સવારના સમયે ન્હાવા ગઇ ત્યારે થોડા સમય સુધી બહાર ન આવતા સ્થાનિક પોલીસકર્મીને શંકા ગઇ હતી. જે બાદ સ્થાનિક સ્ટાફે બાથરૂમનો દરવાજો તોડી જોયું તો મહિલા એ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

વધુ જુઓ..

નવીનતમ

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

આગળનો લેખ
Show comments