Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં લવ જેહાદ અને વેલેન્ટાઈનના વિરોધમાં લાગ્યા પોસ્ટર

અમદાવાદમાં લવ જેહાદ અને વેલેન્ટાઈનના વિરોધમાં લાગ્યા પોસ્ટર
Webdunia
શનિવાર, 10 ફેબ્રુઆરી 2018 (12:21 IST)
વેલેન્ટાઈન ડે હવે નજીક આવી રહ્યો છે, તેમ તેમ તેનો વિરોધ કરાનારાઓ પણ પૂરજોશમાં વિરોધ કરવાના નવા નવા તરીકાઓ અપનાવી રહ્યાં છે. અમદાવાદમાં આ જ સંદર્ભે વેલેન્ટાઈન ડેના વિરોધમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ બજરંગ દળ દ્વારા અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર વેલેન્ટાઈન ડેનો વિરોધ કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. ગુજરાત યુનિવર્સિટી અને એએમટીએસના બસ સ્ટોપ પર પોસ્ટરો લગાવીને વિરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લવજેહાદનો મુદ્દો પણ વર્ણવી લેવાયો છે.  બજરંગ દળે વિવિધ કોલેજો બહાર પણ લવ જેહાદ અને વેલેન્ટાઈના વિરોધમાં પોસ્ટરો લગાવ્યાં છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments