Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના આ શહેરો દરિયામાં શમાશે

Webdunia
મંગળવાર, 12 એપ્રિલ 2022 (19:15 IST)
સમગ્ર દેશમાં સૌથી વધુ 1600 કિલોમીટરથી વધુનો દરિયા કિનારો ધરાવતા ગુજરાતના કાંઠા વિસ્તારોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. દરિયામાં જળસ્તર વધતા ગુજરાતમાં 539 કિલોમીટરમાં દરિયાના પાણી ઘુસ્યા છે. 
 
દરિયાના પાણી આગળ વધી રહ્યા છે. જેથી કાંઠા વિસ્તારની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોના મતે કાંઠા વિસ્તારોમાં બે મીટર સુધી જળસ્તર વધી શકે છે. ગુજરાતમાં કંડલા, ઓખા, દહેજ, સુરત, ભાવનગર સહિતના વિસ્તારોમાં સૌથી વધુ અસરગ્રસ્ત બને તેવી દહેશત છે. એવું અનુમાન છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જળસ્તરમાં ઓછા વધતા પ્રમાણમાં દરિયાના પાણી આગળ વધી રહ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ

Baby Names: પોતાના પુત્ર માટે અહીથી પસંદ કરો ઋગ્વેદથી પ્રેરિત નામ, સાથે જ જાનો તેનો અર્થ

આ કારણોથી શરીરમાં વધે છે બ્લડ પ્રેશર, જાણો High BP ને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ
Show comments