Webdunia - Bharat's app for daily news and videos

Install App

Surat Ganesh Utsav - ગણપતિ લાવતી વખતે સ્ટંટ બતાવનાર યુવક ગંભીર રૂપે દઝાયો

Webdunia
બુધવાર, 31 ઑગસ્ટ 2022 (18:51 IST)
આજથી ગણપતિ ઉત્સવ શરૂ થઈ ગયો છે. લોકો વાજતે ગાજતે ગણેશજીને લાવી રહ્યા છે. સુરતમાં આવા જ એક સાર્વજનિક ગણેશ યાત્રા દરમિયાન  સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં એક યુવક મોઢામાંથી કેમિકલ છોડીને આગનુ સ્ટંટ બતાવી રહ્યો હતો અને અચાનક આગે તેના શરીરને પકડી લીધુ હતુ.  યાત્રામાં કરેલા સ્ટંટને કારણે યુવક દાઝી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
 
શ્રીજીની પ્રતિમા આગમન સમયે ઢોલ નગારા વાગતા હતા અને દરેક વ્યક્તિ પોતાની રીતે ઉત્સાહ બતાવતો હતો. દરમિયાન જે ઘટના બની તેનાથી લોકો અવાક થઈ ગયા હતા. આગની જ્વાળામાં ઘેરાયેલા યુવકે પોતાનું શર્ટ કાઢીને આગ બુજાવવાનો કર્યો હતો. ઘટનામાં સ્ટંટ કરનાર યુવકને દાઝવાના કારણે ઇજા થઈ હતી પરંતુ એકવાર ચોક્કસ જોતા ભલભલાના રુવાડા ક્ષણિક ઊભા થઈ ગયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments