Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના જગ વિખ્યાત સાળંગપુરમાં બનશે સૌથી મોટું ભોજનાલય

Webdunia
મંગળવાર, 30 નવેમ્બર 2021 (11:57 IST)
ગુજરાતના જગ વિખ્યાત સાળંગપુરધામમા  સૌથી મોટું ભોજનાલય બનવા જઈ રહ્યુ છે.  ચાર ડાઈનિંગ હોલ સાથે ટેબલ ખુરશી પર 4000 ભાવિકો એકસાથે પ્રસાદ લેશે. હાઇટેક કિચનમાં ગૅસ , અગ્નિ અને વીજળી વગર રસોઈ બનશે . આ ભોજનાલય તૈયાર થતાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ માટે લાઈનો લગાવવી નહીં પડે . આ ભોજનાલયની વિશેષતા એ હશે કે એમાં ગૅસ , અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે . મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચ થશે . હાલ અહીં 160 થી વધુ કારીગરો દિવસના 20-20 કલાક સુધી કામ કરી રહ્યા છે
 
આમ તો મંદિર પરિસરમાં ભોજનાલય છે પણ તે ત્રીસ વર્ષ જૂનું છે , જેમાં નિઃશુક્લ દાદાનો પ્રસાદ આપવામાં આવે છે . સાળંગપુરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે , જેને લીધે ભોજનાલયમાં પ્રસાદ માટે લાંબી લાઇનો લાગે છે શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે એટલે મંદિરના પૂજારી અને સ્વામી સંગઠન  દ્વારા વિશાળ ભોજનાલય બનાવવાનું નક્કી કરાયું હતું . આ નવું ભોજનાલય અંદાજે 35 થી 40 કરોડ રૂપિયાના ખર્ચે બનશે . આગામી દિવાળી પર્વ પહેલાં આ ભોજનાલય શરૂ કરવાની યોજના છે

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments