Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્ય સરકારે નવા સી-પ્લેન માટે ટેન્ડર બહાર પાડી દીધું, 19 સીટર આ સી-પ્લેનમાં 12 મુસાફરો બેસી શકશે

Webdunia
બુધવાર, 29 ડિસેમ્બર 2021 (09:10 IST)
ગુજરાતમાં 2017ની ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેન ઉડાવીને ગુજરાતને એક નવા યુગમાં મુકવા પ્રયત્ન કર્યો હતો પરંતુ બાદમાં રાજ્યમાં સી-પ્લેન એ એક સરકાર માટે પણ ચિંતા બની ગઇ હતી. અને અમદાવાદના સાબરમતી રીવર ફ્રન્ટમાંથી કેવડીયા કોલોની સુધીની સી-પ્લેન યાત્રા કદી કાયમી બની ન શકી પરંતુ હવે રાજ્ય સરકારે નવા સી-પ્લેન માટે ટેન્ડર બહાર પાડી દીધું છે અને ટૂંક સમયમાં ફરી એક વખત સી-પ્લેન ઉડવા માંડશે તે નિશ્ચીત કરવા પ્રયત્ન કર્યો છે. જો કે અગાઉ સરકારે ટેન્ડર બહાર પાડ્યું હતું. પરંતુ ક્યાંય પૂર્ણ સફળતા ન મળતા રિ-ટેન્ડર કરાયું છે. 19 સીટર આ સી-પ્લેનમાં 12 મુસાફરોને બેસાડવામાં આવે છે અને એક તબક્કે 4800ની પ્રતિ પેસેન્જર ફી રખાઈ હતી પરંતુ હવે નવા સી-પ્લેન સાથે શરતો પણ નવી હશે અને તે વધુ આધુનિક હશે તેવું માનવામાં આવે છે. એક વખત આ સી-પ્લેન સેવા નિયમિત બને પછી રાજ્યના અન્ય વિસ્તારો કે જયાં નદીઓ અને મોટા તળાવો છે ત્યાં સી-પ્લેન સેવા શરુ કરવાની પણ તૈયારી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments