Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખરો ગુજરાતી!!! ખેડૂતે ઘરને જ બનાવી દીધી હોસ્પિટલ, ઓક્સિજનથી માંડીને ભોજનનો ઉઠાવે છે ખર્ચ

Webdunia
શનિવાર, 24 એપ્રિલ 2021 (16:10 IST)
આખા દેશમાં કોરોનાવાયરસ મહામારીથી હાલાત સ્થિતિ બગડી રહી છે. બીજી લહેરનો પ્રકોપ એવો છે કે ગંભીરથી ગંભીર દર્દીને હોસ્પિટલોમાં બેડ અને જીવનરક્ષક દવાઓની આપૂર્તિ માટે જૂજવું પડે છે. અહી સુધી કે જીવનદાયી ઓક્સિજન સુધીની અછત સર્જાવા લાગી છે, જેનાથી લગાતાર દર્દીના જીવ જઈ રહ્યાં છે. આની વચ્ચે ગુજરાતમાં એક એવું પણ ઘર છે, જ્યાં કોરોનાના દર્દીઓને સહારો આપવામાં આવે છે. એટલું જ નહીં અહીં દર્દીઓનો મફતમાં સેવા કરવામાં આવે છે અને તેમનાં ખાવાની સાથે દવાઓનો ખર્ચ પણ ઉઠાવે છે. 
 
ગુજરાતના રોજકોટમાં આ નેક કામ કરનાર ખેડૂત જેઠસુર ભાઈએ લોકોની મદદ કરવા માટે પોતાના આખા પરિવારને મદદ કરવાં માટે રાખ્યાં છે. તેમણે પોતાના ત્રણ માળના ઘરને જ કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત કરી દીધું છે. મકાનનો પહેલા માળ પર દર્દીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાંજ બીજા માળે દર્દીઓના પરિવારને રહેવા અને તેમના માટે જમવાનું બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રીજા માળે ખેડૂતનો પરિવાર રહે છે. 
 
મોટી વાત તો એ છે કે ખેડૂતનો પરિવાર જ દર્દીઓના પરિવાર માટે જમવાનું બનાવે છે. એટલું જ નહીં જે સમયે દેશમાં ઓક્સિજનની અછતથી નાસ ભાગ મચી જવા પામી હતી, તે સમયે જેસુરભાઈ પોતાના ખર્ચે લોકોને ઓક્સિજના પણ અપાવી રહ્યાં છે. તેમને જણાવ્યું કે અત્યાર સુધી ઘરેથી 65 દર્દીઓ સાજા થઈ ગયા છે. હજુ બીજા દર્દીઓ દાખલ છે, તેમની સારવાર ચાલુ છે. 
 
કેવી રીતે આવ્યો કોરોના પીડિતોની મદદનો વિચાર
જેસુરભાઈ ભાઇનું કહેવું છે કે તેમના સાવકા ભાઇ પણ ઓક્સિજન સામે ઝઝૂમી રહ્યા છે. એવામાં જ્યારે તેમને ઓક્સિજનની જરૂર પડી તો વિચાર આવ્યો કે જે તકલીફ તેમના પરિવારમાં થઇ છે, તે અન્ય પણ થશે. એટલા માટે મેં વિચાર્યું કે કેમ નહી હું મારા ઘરમાં જ લોકોને મદદ પુરૂ ન પાડું. જેસુરભાઈ ભાઇના અનુસાર ત્યારબાદ તેમણે પોતાના ઘરને જ કોરોના દર્દીઓ માટે ખુલ્લુ મુકી દીધું.

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments