Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાનો વધતો જતો આતંક કોરોનાના નવા 397 કેસ નોંધાયા, 2 દર્દીનાં મોત

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2023 (08:38 IST)
રાજ્યના ગઈકાલે કોરોનાના નવા 397 કેસ નોંધાયા હતા.રાજયમાં કોરોનાના 1992 એકિટવ કેસ પૈકી ચાર દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે. 
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં  કોરોનાના સૌથી વધુ 139 કેસ નોંધાયા હતા. અમદાવાદ અને મહેસાણામાં એક-એક સંક્રમિત દર્દીના મોત થયા હતા. 
 
મહેસાણામાં 46 કેસ નોંધાવાની સાથે એક દર્દીનું મોત થવા પામ્યુ હતુ.વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કુલ 38 કેસ નોંધાયા હતા.સુરત કોર્પોરેશન વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કુલ 41 કેસ નોંધાયા હતા.વલસાડમાં 20 કેસ જયારે મોરબીમાં 16 કેસ કોરોનાના નોંધાયા હતા.સાબરકાંઠામાં કોરોનાના 16 કેસ નોંધાયા હતા.રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 13 કેસ નોંધાયા હતા

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments