Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાનો વધતો જતો આતંક કોરોનાના નવા 397 કેસ નોંધાયા, 2 દર્દીનાં મોત

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2023 (08:38 IST)
રાજ્યના ગઈકાલે કોરોનાના નવા 397 કેસ નોંધાયા હતા.રાજયમાં કોરોનાના 1992 એકિટવ કેસ પૈકી ચાર દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે. 
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં  કોરોનાના સૌથી વધુ 139 કેસ નોંધાયા હતા. અમદાવાદ અને મહેસાણામાં એક-એક સંક્રમિત દર્દીના મોત થયા હતા. 
 
મહેસાણામાં 46 કેસ નોંધાવાની સાથે એક દર્દીનું મોત થવા પામ્યુ હતુ.વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કુલ 38 કેસ નોંધાયા હતા.સુરત કોર્પોરેશન વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કુલ 41 કેસ નોંધાયા હતા.વલસાડમાં 20 કેસ જયારે મોરબીમાં 16 કેસ કોરોનાના નોંધાયા હતા.સાબરકાંઠામાં કોરોનાના 16 કેસ નોંધાયા હતા.રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 13 કેસ નોંધાયા હતા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

આગળનો લેખ
Show comments