Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં આજથી કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની ઓલ ઈન્ડિયા કોન્ફરન્સ શરૂ થશે

Webdunia
શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (10:10 IST)
કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા તા.૧૪ થી તા.૧૬ મી ઓકટોબર,૨૦૨૨ દરમિયાન ગુજરાતના એકતાનગર ખાતે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા મંત્રીઓ અને કાયદા સચિવો ભાગ લેશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રીશ્રી કિરેન રિજીજુ દ્વારા ચાવીરૂપ સંબોધન કરવામાં આવશે.
 
કાયદા અને ન્યાય મંત્રાલયની આ પહેલ ભારતની કાયદાકીય વ્યવસ્થાને લગતા વિવિધ વિષયો પર ચર્ચા માટે એક મંચ પ્રદાન કરશે જેથી નીતિ નિર્માતાઓ દેશના ભવિષ્ય માટે રોડમેપ વિકસાવી શકે. આ પરિષદ વિચારોના આદાન-પ્રદાન માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે અને વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની શ્રેષ્ઠ પ્રથાઓનું શેર કરવાની તક પૂરી પાડશે. જે તેના નાગરિકો અને ખાસ કરીને સમાજના નબળા વર્ગોના હિતમાં દેશની સમગ્ર કાનૂની વ્યવસ્થાને અપગ્રેડ કરવા માટે સેવા આપી શકે અને એ રીતે "સમાવેશક અને વાઇબ્રન્ટ ન્યુ ઇન્ડિયા" બનાવવા માટે તેમને સશક્તિકરણ પ્રદાન કરી શકે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments