Webdunia - Bharat's app for daily news and videos

Install App

28 વર્ષથી પીધી નથી ચા, રામ મંદિર બન્યા પછી લગાવશે ચાની ચૂસકી

Webdunia
ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (12:03 IST)
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનને લઇને ગુજરાત સહિત દેશભરમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. જેના માટે ખાસકરીને 1992ના કાર સેવામાં ભાગ લેનાર કાર સેવકો માટે 5 ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક દિવસ બની ગયો છે. 
 
સુરતના ભરતભાઇ નામના વ્યક્તિ 1992ની કાર સેવામાં ભાગ લેવા આવ્યા હતા અને સંકલ્પ લીધો હતો, જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર બની નહી જાય અને ત્યાં પહેલી પૂજા નહી થાય ત્યાં સુધી ચા નહી પીવે. છેલ્લા 28 વર્ષથી આ સંકલ્પનું પાલન કરી રહેલા ભરતભાઇ સુરતના ધોડદોડ રોડ વિસ્તારમાં રહે છે. ભરતભાઇ સાથે ચિમનભાઇ પણ કાર સેવામાં સામેલ થયા હતા અને અયોધ્યા આંદોલન દરમિયાન દિવસ-રાત એક કર્યો હતો. 
 
તે સમયે ભરતભાઇએ સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી અયોધ્યામાં મંદિરનું નિર્માણ જ નહી પરંતુ ત્યાં પૂજા નહી થાય ત્યાં સુધી ચા નહી પીવે. આ વાતને 28 વર્ષ વર્ષ વીતી ગયા છે અને ભરતભાઇ પોતાનો સંકલ્પનું પાલન કરી રહ્યા છે. ભૂમિ પૂજનના અવસર પર તેમની ખુશી સમાઇ રહી નથી. ભરતભાઇનું કહેવું છે કે સૌથી વધુ ખુશી ત્યારે થશે, જ્યારે ભગવાન રામનું મંદિર બની જશે અને ત્યાં પહેલી પૂજા થશે, ત્યારબાદ તે ચાની ચુસ્કી લગાવશે.

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments