Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહુવા: પરિવારના 5 લોકો નદીમાં ગરકાવ- સુરતના એક જ પરિવારની 4 મહિલા સહિત 5 લોકો નદીમાં ડૂબ્યા

Surat news
Webdunia
બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (11:42 IST)
ગુજરાતના મહુવાના તાલુકાના કુમકોતર ગામમાં આવેલી જોરાવરપીરની દરગાહ પાસે નદીમાં ડૂબતાં એક જ પરિવારની બે મહિલાઓના મોતના મોત થયા છે, તો અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે. અકસ્માત તે સમયે સર્જાયો, જ્યારે પરિવાર સભ્યો દરગાહ સામે અંબિકા નદીમાં સ્નાન કરી રહ્યા હતા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના લિંબાયતના રહેવાસી સલીમશા ફકીર (36) પોતાની માતા, પત્ની, નાના ભાઇ અને અન્ય બે સભ્યો સાથે કુમકોતર ગામ સ્થિત જોરાવરપીરની દરગાહ પર આવ્યા હતા. દરગાહના દર્શન બાદ પાંચ સભ્ય નદીમાં નહાવા લાગ્યા તે દરમિયાન ઉંડા પાણીમાં જ તા રહેતા ડૂબી ગયા હતા. 
 
બૂમો સાંભળીને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા અને તમામની શોધખોળ શરૂ કરી. સ્થાનિક તરવૈયાએ થોડીવાર બાદ બે મહિલાની લાશ બહાર નિકાળી. જે સલીમભાઇની માતા અને પત્નીની લાશ હતી. તો સલીમ, તેમના નાના ભાઇ અને અન્ય સભ્યની શોધખોળ ચાલુ છે. એક પરિવાર સાથે થયેલા આ અકસ્માતની સમગ્ર વિસ્તારમાં માતમ પ્રસરી જવા પામ્યો છે. 
 
મૃતકોના નામ
રૂક્ષામાલી સલીમશા ફકીર
પરવીનશા જાવિદા ફકીર
 
શોધખોળ ચાલુ છે
આરીકુશા સલીમશા ફકીર
સમિમ્બી અરિકુશા ફકીર
રૂક્સારબી જાકુરશા ફકીર

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો, તમારા ચહેરાની ચમક વધશે.

બોધવાર્તા વૃદ્ધ મહિલાની હોશિયારી

દરરોજ સવારે પીવો આ ઔષધીય પાણી, હ્રદય સંબંધિત રોગોનું જોખમ ઘટશે

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments