Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત : SBIના 14 કર્મચારી કોરોના સંક્રમિત- શાખા બંધ

Webdunia
રવિવાર, 16 જાન્યુઆરી 2022 (18:02 IST)
સુરત : SBIના 14 કર્મચારી કોરોના સંક્રમિત- શાખા બંધ 
 
સુરતની SBI બેંકના કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. શહેરના ઘોડદોડ વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેંકની શાખાના એકસાથે 14 કર્મચારી કોરોના પોઝીટીવ આવતા શાખાને બંધ કરાઇ છે.
સંક્રમિત કર્મચારીઓના સંપર્કમાં આવેલા અને બેંકના અન્ય કર્મચારીના કોરોના રીપોર્ટ હાલ કરાવવામાં આવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments