Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના સુરતમાં ઈમારતના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 7 મૃતદેહ મળી આવ્યા, શનિવારે 6 માળની ઈમારત ધરાશાયી થઈ

Webdunia
રવિવાર, 7 જુલાઈ 2024 (10:46 IST)
ગુજરાતના સુરતમાં ઈમારતના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 7 મૃતદેહ મળી આવ્યા, શનિવારે 6 માળની ઈમારત ધરાશાયી થઈ
 
ગુજરાતના સુરતમાં ઈમારતના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 7 મૃતદેહો મળી આવ્યા છે, શનિવારે 6 માળની ઈમારત ધરાશાયી થઈ હતી.
 
ગુજરાતના સુરતના સચિન વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે. શનિવારે 6 માળની ઈમારત ધરાશાયી થયા બાદ અત્યાર સુધીમાં 7 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે.

<

#WATCH सूरत, गुजरात: DCP राजेश परमार ने कहा, "एक महिला को बचा लिया गया है और अभी तक 7 शव बरामद किए गए हैं...शवों को पोस्टमार्टम के लिए भेजा गया है...मलबा हटाने का काम जारी रहेगा..." https://t.co/XLnRGof6pN pic.twitter.com/emwWpW2zLi

— ANI_HindiNews (@AHindinews) July 7, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments