rashifal-2026

તા.૧લી એપ્રિલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દાંડીયાત્રામાં જોડાશે

Webdunia
બુધવાર, 31 માર્ચ 2021 (09:57 IST)
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આયોજિત દાંડીયાત્રા તા.૩૦મી માર્ચના રોજ સવારે ૬.૧૫ વાગે ઓલપાડના ભટગામથી નિકળી સાંધિયેર અને દેલાડ ગામે આગમન થયું હતું, દાંડીયાત્રા નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તા.૩૧મી માર્ચના રોજ સાયણ ગામે તા.રાત્રિરોકાણ સાયણ ગામે કર્યા બાદ તા.૩૧ના રોજ પદયાત્રીઓ સાયણ હાઇસ્કુલ ખાતે વિશ્રામ કરશે. 
 
ત્યારબાદ તા.૧લી એપ્રિલના રોજ સવારે સાયણથી નીકળી ૧૧.૦૦ વાગે છાપરાભાઠા પહોચશે, જયાં નગરવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાશે. છાપરાભાઠામાં સાંજે ૭.૦૦ વાગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, અહીં પદયાત્રીઓ રાત્રિરોકાણ કરશે.
 
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાબરમતીથી દાંડી સુધી આયોજિત દાંડીયાત્રામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જોડાશે. તેઓ તા.૧લી એપ્રિલના રોજ ૩.૫૫ કલાકે સુરતના છાપરાભાઠા ખાતે દાંડીપદયાત્રીઓની મુલાકાત લઈ તેમની સાથે યાત્રામાં જોડાશે. કાર્યક્રમ પૂર્ણ થયે ૬.૦૦ વાગ્યે સુરત એરપોર્ટથી ભોપાલ જવા રવાના થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

આગળનો લેખ
Show comments