Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખાતરના ભાવને લઇ સંઘાણીની સ્પષ્ટ્તા, ક્યાંય ખાતર મોંઘુ મળતું હોય તો ખેડૂત સરકારનો સંપર્ક કરે

Webdunia
શનિવાર, 16 ઑક્ટોબર 2021 (15:30 IST)
ખેડૂતો માટે ઉપયોગી ખાતરનાં ભાવ વધારાને લઈને થોડા દિવસથી ઘણા બધા સમાચાર વહેતા થતાં અસમંજસતા જેવી સ્થિતિ થઈ હતી. એવામાં આજે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી સામે આવ્યા અને સમગ્ર મુદ્દા પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે કોઈ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી
 
IFCCO ખાતરમાં ભાવ વઘારો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, IFCCO NPK 10/26/26નો નવો ભાવ 1 હજાર 440 થયો છે જે પહેલાં 1 હજાર 175 રૂપિયા હતો. તો વળી IFCCO 12/32/16નો નવો ભાવ 1 હજાર 450 રૂપિયા થયો છે. આ ખાતરનો જૂનો ભાવ 1 હજાર 185 થયો છે. એક તરફ સરકાર ખાતરના ભાવમાં વધારો ન કરવાની વાતો કરે છે તો બીજી તરફ IFCCO દ્વારા ખાતરના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જો કે હજુ આ અંગે અસમંજસની સ્થિતિ સર્જાતા દિલીપ સંઘાણીએ આ અંગે સ્પષ્ટતા કરી છે.
ખેડૂતો માટે ઉપયોગી ખાતરનાં ભાવ વધારાને લઈને થોડા દિવસથી ઘણા બધા સમાચાર વહેતા થતાં અસમંજસતા જેવી સ્થિતિ થઈ હતી. એવામાં આજે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી સામે આવ્યા અને સમગ્ર મુદ્દા પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે કોઈ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments