Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પહિંદવિધિ કરે તેવી સંભાવના

amit shah
Webdunia
ગુરુવાર, 30 જૂન 2022 (18:55 IST)
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થતા ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દવિધિ કોણ કરશે તે અંગે સવાલ ઉભો થયો છે.
 
થયાત્રા પહેલાં પહિંદવિધિને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહિંદવિધિ કરી શકે છે. પરંતુ પહિંદ વિધિ અંગે સત્તાવાર જાહેરાત સાંજે કરાશે. સામાન્ય રીતે રથયાત્રામાં પહિંદવિધિ રાજ્યના મુખ્યમંત્રી કરે છે. પરંતુ હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ છે. CM કોરોના પોઝિટિવ હોવાથી પહિંદવિધિ કરી શકે તેમ નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે

વધુ જુઓ..

નવીનતમ

Urvashi Rautela Mandir: જે મંદિર પર ઉર્વશી રૌતેલા કરી રહી છે દાવો શુ છે તેનો ઈતિહાસ ?

બ્રાહ્મણ પર હું ...' વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ અનુરાગ કશ્યપ મુશ્કેલીમાં, હવે માંગી માફી, કહ્યું- 'દીકરી અને પરિવાર...'

ગુજરાતી જોક્સ - લાઈટ જાય છે

ગુજરાતી જોક્સ - બબલૂ- પાપા દારૂડિયા કોને કહે છે

Kesari 2 X Review: 'બંધ મુઠ્ઠી એક કડા', ગુસ્સાથી લાલ કરી દેશે અક્ષય કુમારની ફિલ્મ

આગળનો લેખ
Show comments