Webdunia - Bharat's app for daily news and videos

Install App

પદ્માવતી ફિલ્મના વિરોધમાં શંકરસિંહ વાઘેલા ટેકો આપશે

Webdunia
શનિવાર, 14 ઑક્ટોબર 2017 (15:32 IST)
રાજકોટમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જન વિકલ્પ મોરચાના પ્રમુખ શંકરસિંહ વાઘેલાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રને અત્યાર સુધી અન્યાય જ થયો છે. જો જનવિકલ્પની સરકાર બનશે તો રાજકોટને સૌરાષ્ટ્રનું સચિવાલય બનાવવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્રના તમામ ગામોના તમામ સરપંચોને ખર્ચ પેટે રૂપિયા 5000 આપવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના યોગ્ય ભાવો નથી મળતાં.

સરકારે તાત્કાલિક કપાસ અને મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ અને મગફળીના 1200 તેમજ કપાસના 1500 રૂપિયાનો ભાવ ખેડૂતોને મળવો જોઈએ. આ તકે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ પદ્માવતી અંગે ટીપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે, ઇતિહાસ સાથે ચેડાં ન કરો. જો આવું થશે તો સમાજના આગેવાનો ચોક્કસ વિરોધ કરશે. એટલું જ નહીં તેમના આ વિરોધમાં મારો પણ પૂરતો ટેકો મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mehandi Vidhi- ગુજરાતી લગ્નમાં મહેંદી વિધિ

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે? પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો

બટર રાઈસ

આ 5 સ્ટેપમાં ઘરે જ બનાવો યાખની ચિકન પુલાવ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

આગળનો લેખ
Show comments