Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના ચાર ધારાસભ્યો નાદુરસ્ત હોવાથી સહાયકની મદદથી મતદાન કરશે

Webdunia
શુક્રવાર, 19 જૂન 2020 (12:37 IST)
વિધાનસભા ભવન ફ્લો૨ નં.4 પ૨ મતદાન આજે સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું છે બપોરે 4 વાગ્યે સુધી ચાલશે. ત્યારબાદ 5 વાગ્યાની આસપાસ મતગણતરી પણ શરૂ થઈ જશે અને પરિણામ પણ આવી જશે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે એક એક મત મહત્વનો હોવાથી જે ધારાસભ્યોનું સ્વાસ્થ્ય હાલ સારું નથી તેઓ પણ ખાસ વ્યવસ્થા સાથે મતદાન મથકે આવ્યા છે. પરંતુ તેઓ સહાયકની મદદથી મતદાન કરશે. આ ધારાસભ્યોમાં પરષોત્તમ સોલંકી, શભુંજી ઠાકોર અને કેસરી સિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. ત્યારે લાંબા સમયથી નાદુરસ્ત તબિતય બાદ મંત્રી પુરુષોત્તમ સોલંકી મતદાન કરવા વિધાનસભા આવી પહોંચ્યાં, પુરુષોત્તમ સોલંકીનો પ્રોક્ષી મત તેમના ભાઈ હીરા સોલંકી આપશે. જ્યારે બલરામ થવાનીને પણ વ્હીલ ચેરમાં લવાયા છે. ભાજપના 4 એમએલએ બીમાર, એમ્બ્યુલન્સ અને વ્હીલ ચેર પર મતદાન કરવા લવાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments