Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં જેલભરો આંદોલન કરતી આંગણવાડી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી

રાજકોટમાં જેલભરો આંદોલન કરતી આંગણવાડી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી
Webdunia
ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (14:06 IST)
રાજકોટ શહેરમાં હોસ્પિટલ ચોક ખાતે આંગણવાડીની મહિલાઓ દ્વારા રસ્તા પર ઉતરી જેલ ભરો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. મહિલા પોલીસ દ્વારા 50 જેટલી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં આંગણવાડીની મહિલાઓ દ્વારા રાજ્ય સરકારને વેતન વધારા અને કાયમી કરવા બાબતે અવાર નવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા આ પ્રશ્નનો કોઇ ઉકેલ ન આવતા આજે આંગણવાડીની મહિલાઓએ રાજકોટના હોસ્પિટલ ચોક ખાતે રસ્તાઓ પર ઉતરી આવી હતી અને રસ્તા રોકો તેમજ જેલ ભરો આંદોલન કર્યું હતું. આ આંદોલન દરમિયાન આંગણવાડીની મહિલાઓ અને મહિલા પોલીસ કર્મી વચ્ચે ઝપાઝપી સર્જાઇ હતી. આ ઘર્ષણમાં 50 જેટલી આંગણવાડીની મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments