Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rain Alert- રાજસ્થાન તરફના મોન્સૂન ટ્રફને કારણે બે દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

Webdunia
શુક્રવાર, 9 ઑગસ્ટ 2024 (18:13 IST)
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનને કારણે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા સાંજે 4:00 વાગ્યાની આગાહી મુજબ, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. એટલે કે આજે સાંજે સાત વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ જેમ કે, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠામાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સહિત મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય તમામ જિલ્લાઓમાં હળવો વરસાદી માહોલ રહી શકે છે.ઉપરાંત ગાજવીજ સાથે વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસી શકે છે. એમાં પણ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ પર વરસાદનું જોર આગામી 48 કલાક માટે રાજ્યના અન્ય ભાગોની સરખામણીએ હળવું રહે એવી શક્યતા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments