Webdunia - Bharat's app for daily news and videos

Install App

જન્માષ્ટમી બાદ મેઘરાજા વરસશે : આગામી ત્રણ દિવસ મેઘો મંડાશે

Webdunia
સોમવાર, 30 ઑગસ્ટ 2021 (15:03 IST)
જન્માષ્ટમી બાદ મેઘરાજા વરસશે : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવવાની શકયતા જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી : દક્ષિણ મધ્ય ગુજરાતમાં 30 ઓગષ્ટથી 6 સપ્ટેમ્બરમાં બે થી 6 ઇંચ, સૌરાષ્ટ્રમાં 1 થી પ ઇંચ અને કચ્છમાં 1 થી 2 ઇંચ વરસાદની શકયતા
 
ભાવનગર
ભાવનગર શહેરમાં ધીમી ધારે  વરસાદ નું આગમન
વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ બાદ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે
આતુરતાથી વરસદની રાહ જોઈ રહેલ શહેરી જમો માં ખુશી 
વરસાદ થતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી
 
જન્માષ્ટમી પર્વે રાજ્યમાં વરસાદની પધરામણી 
છોટાઉદેપુર, જાંબુઘોડા અને નાંદોદમાં 2 ઈંચ વરસાદ
રાજ્યના 13 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ
વડોદરામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ
24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments