Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાન ચા વેચતા હતા તે વડનગરના રેલવે સ્ટેશનની કાયાકલ્પ થશે

Webdunia
શનિવાર, 22 એપ્રિલ 2017 (13:23 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના જે રેલવે સ્ટેશન ઉપર ચા વેચતા હતા તેની કાયાકલ્પ થવાની તૈયારીઓ થઈ રહી છે. રાજ્યના વડનગર રેલવે સ્ટેશનને નવુ રંગરૂપ મળશે. કેન્દ્રીય રેલરાજ્ય પ્રધાન મનોજસિન્હાએ વડનગર રેલવે સ્ટેશનના વિકાસ માટે આઠ કરોડ રૂપિયા ફાળવ્યા છે. સચાણામાં ઈનલેંન્ડ કંટેનર ડેપો (IECD)ના ઉદ્ઘાટન વખતે આ જાહેરાત કરી હતી.

અમદાવાદ ડિવિઝનલ રેલવે પ્રબંધક દિનેશ કુમારે જણાવ્યુ હતુ કે, પ્રવાસન વિભાગે વડનગરના રેલવે સ્ટેશનના વિકાસ માટે રૂા. 8 કરોડનું જંગી બજેટ ફાળવ્યુ છે. આ કામ રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા વડનગર- મોઢેરા- પાટણ રૂટ ઉપર વિકસીત કરવામાં આવશે. આ આખો પ્રવાસન રૂટ રૂા. 100 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મોદી સરકારે મહેસાણા અને તારંગાહિલ ( જૈન તીર્થધામ) ની વચ્ચેના 57.4 કિમીના રેલવે રૂટને બ્રોડ ગેજમાં પરિવર્તિત કરવા માટે રૂા. 414 કરોડની ફાળવણી કરી હતી.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments