Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યારે રાહુલ ગાંધી ભૂલથી મહિલાઓના શૌચાલયમાં શૌચ માટે ઘૂસી ગયાં

Webdunia
ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (12:58 IST)
ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ  છોટાઉદેપુર પહોંચીને વિવિધ કાર્યક્રમો અને જાહેર સભા સંબોધી હતી. કાર્યક્રમ અંતગર્ત  રાહુલ ગાંધી મહિલા શૌચાલયમાં જતા રહ્યા હતા. જેથી તેમને જોઇને લોકો ચોંકી ગયા હતા.  રાહુલ ગાંધીએ જે મહિલા શૌચાલયનો ઉપયોગ કર્યો, ત્યારબાદ કોંગ્રસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહીલએ પણ તે જ મહિલા શૌચાલયમાં ગયા હતા. આ દ્રશ્યો જોનાર મીડિયા કર્મીઓને એસપીજીએ કેમેરા બંધ કરાવી દીધા હતા. તેમ છતાં રાહુલ બાબા મહિલાઓના શૌચાલયમાં ઘૂસ્યા એ દ્રશ્યો કેમેરામા કેદ થઇ ગયા હતા. મહિલા શૌચાલયની બહાર ગુજરાતીમાં એક કાગળ ઉપર લખાણ લખવામા આવ્યું હતું, મહિલાઓ માટેનું શૌચાલય, જોકે તે કાગળ ઉપર પુરૂષ કે મહિલાનુ ચિન્હ મુકવામાં આવ્યું ન હતું, જેથી રાહુલને ગુજરાતીમાં લખેલુ લખાણ સમજમાં ન આવ્યું અને તેઓ મહિલાઓના શૌચાલયમાં જતા ગયા હતા. રાહુલ જેમ મહિલાઓના શૌચાલયમાંથી બહાર નિકળ્યાં તેમજ સ્થળ ઉપર ઉપસ્થિતી લોકોએ મુંગા મોઢે હસવાનું શરુ કરી દીધુ હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે રાહુલ  મહિલા શૌચાલયમાં ધૂસ્યા કે તુરંત જ દિવાલ ઉપર મહિલા માટે શૌચાલયના લખાણ વાળુ સ્ટીકર કાઢી નાખવામાં આવ્યું હતું, જેને કારણે રાહુલ ગાંધી જ્યાંથી આવ્યા તે જ મહિલા ટોઈલેટમાં ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે પણ ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

સંબંધિત સમાચાર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments