Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુર ગ્રસ્ત બનાસકાંઠાનું પીએમ મોદી આજે સાંજે હવાઈ નિરિક્ષણ કરશે

Webdunia
મંગળવાર, 25 જુલાઈ 2017 (13:28 IST)
ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. ધાનેરામાં જળસંકટથી તારાજી સર્જાતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે બનાસકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી  ઓપરેશન સેન્ટરમાં રાજ્યના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી.

જ્યારે મુખ્યીમંત્રી  રૂપાણીએ ભારે વરસાદ અને પૂરજોશથી ફૂંકાતા પવનમાં-પ્રતિકુળ વાતાવરણમાં  બનાસકાંઠા જિલ્લાની સોમવારે મુલાકાત લીધી હતી. ડીસામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજસ્થાનનમાં ભારે વરસાદ અને બનાસકાંઠામાં સતત પડી રહેલા વરસાદને કારણે સમસ્યાણ સર્જાઇ છે, પરંતુ સમગ્ર વહીવટીતંત્ર અત્યારે બચાવ કામગીરીમાં લાગ્યું છે અને જાન-માલને ઓછામાં ઓછું નૂકશાન થાય એવી વ્યયવસ્થા ગોઠવવામાં આવી છે. બનાસકાંઠાના વરસાદની ભારે અસર પાટણ જિલ્લામાં થવાની હોવાથી પાટણ જિલ્લાના 90 ગામોના લોકોને  સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવાનું ભગીરથ કામ હાથ ધરાયું છે. 

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments