Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગરમાં પીએમ મોદીના આગમનની તૈયારીઓ, મહાત્મામંદિરમાં સ્વચ્છતા પુર

Webdunia
બુધવાર, 8 માર્ચ 2017 (12:18 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ગાંધીનગર આગમનને લઇને સમગ્ર સરકારી તંત્ર હાઇએલર્ટની સ્થિતિમાં આવી ગયુ છે. પીએમ સોમનાથ દર્શન બાદ બપોરે 2.30 વાગ્યે મહાત્મા મંદિરે પહોચીને ‘સ્વચ્છ શક્તિ 2017’ કાર્યક્રમમાં દેશભરમાંથી આમંત્રીત 6 હજાર મહિલાઓને સંબોધન કરશે. પીએસનાં પાટનગરમાં આગમનને લઇને સમગ્ર શહેર પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયુ છે. ગાંધીનગરમાં વિવિધ વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમનને લઇને પોલીસની જવાબદારી વધી ગઇ છે. ત્યારે વડાપ્રધાનની હાજરીમાં વિરોધનો કે સુરક્ષાને લગતી કોઇ ઘટના ન બને તે માટે ડીઆઇજી કક્ષાનાં 3 અધિકારી– તથા 8 એસપીને જવાબદારી સોંપવામાં આવી છે. 

આજે ગાંધીનગરમાં 2500થી વધુ પોલીસ 500થી વધુ વાહનો સાથે તૈનાત કરી દેવાયા છે. જેમાં 30 ડીવાયએસપી, 70 પીઆઇ, 130 પીએસઆઇ, 1300 પોલીસ, 400 મહિલા પોલીસ, 180 ટ્રાફિક પોલીસ તથા હથીયારબધ્ધ 6 એસઆરપી કંપની સુરક્ષામાં તહેનાત છે.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments