Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટ્રોલની અછત મુદ્દે પેટ્રોલિયમ મંત્રીનું નિવેદન

Webdunia
રવિવાર, 12 જૂન 2022 (17:37 IST)
રાજ્યમાં પેટ્રોલનો પુરતો જથ્થો છે.  અફવાઓ થી સાવધાન રહે રાજ્ય સરકાર ના મંત્રી મુકેશ પટેલ નું નિવેદન. 
 
અમદાવાદ શહેરમાં આગામી ચાર દિવસ સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલની સપ્લાય અટકી જવા અંગેનો બનાવટી મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં અફરાતફરી ફેલાઈ હતી. ચાર દિવસ પેટ્રોલ નહી મળે આવુ મેસેજ મળ્તા લોકોમાં અફરાતફતી મચી ગઈ. લોકો પેટ્રોલ માટે પડાપડી કરવા લાગ્યા. પણ આ મુદ્દે રાજ્ય સરકાર ના મંત્રી મુકેશ પટેલ નું નિવેદન આપ્યુ છે કે રાજ્યમાં પેટ્રોલનો પૂરતો જથ્થો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments