Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો શું છે "People Called Ahmedabad" બુકની રસપ્રદ વાત ?

Webdunia
શનિવાર, 8 એપ્રિલ 2017 (00:12 IST)
મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રીડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. "People Called Ahmedabad" બુકની રસપ્રદ વાત એ છે કે આ બુક માટે 17 જેટલા લેખકો એ એક વર્ષ સતત અમદાવાદ અને અમદાવાદીઓનો બારીકાઇપૂર્ણ અભ્યાસ કર્યો હતો. આ બુકમાં સમાવી લેવામાં આવેલી તમામ 55 વાર્તાઓ અમદાવાદ અને અમદાવાદીઓ વિશેના ભિન્ન-ભિન્ન પાસાઓનો ભેદ ખોલે છે. અમદાવાદ અને અમદાવાદીઓની વાર્તાઓ આ બુકને જીવંત કરે છે.

આ બુકમાં અમદાવાદ જીવતું, ધબકતું જોવા મળે છે અને તેનું કારણ છે વાર્તાઓમાં જોડાયેલા લોકોનું અમદાવાદ સાથેનો અતૂટ નાતો. આ બુકના ક્યુરેટર નિશા નાયર તથા ત્રણ ઓથર્સ લીઝા ચેઝોત, પ્રયાસ અભિનવ અને ધવલ શુક્લ આ બુકનું રીડિંગ કર્યું હતું અને અમદાવાદની ઝિંદાદિલી અને આ બુકની પાછળ લાગેલી તેમની મેહનત અને પ્રોસેસને બધા સાથે મળી સેલિબ્રેટ કરી હતી.
 
 
 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments